________________
(११६ )
लोकप्रकाश । . वर्णगन्धरसापन्नपक्वाम्रादिसमुद्भवान् । ... रसानधिकमाधुर्या तुर्या धिक्कुरुते रसैः ॥ ३०८ ॥ द्राक्षाखर्जूरमाध्वीकवारुणीनामनेकधा । चन्द्रप्रभादिसीधूनां जयिनी पंचमी रसैः ॥ ३०९ ॥ शर्करागुडमत्स्यन्डीखन्डाखन्डादिकानि च । माधुर्यधुर्यवस्तूनि शुक्ला विजयते रसैः ॥ ३१० ॥ __ आद्यास्तिस्रोऽतिदुर्गन्धा अप्रशस्ता मलीमसाः। स्पर्शत: शीतरुक्षाश्च संक्लिष्टा दुर्गतिप्रदाः ॥ ३११॥ अन्त्यास्तिस्रोऽतिसौगन्ध्याः प्रशस्ता अतिनिर्मला । स्निग्धोष्णाः स्पर्शगुणतोऽसंक्लिष्टाः सुगतिप्रदाः ॥ ३१२ ॥ ____ परस्परमिमाः प्राप्य यान्ति तद्रूपतामपि ।
वैदूर्यरक्तपटयोझेंये तत्र निदर्शने ॥ ३१३ ॥ तत्रापि देवनारकलेश्यासु वैदूर्यस्य निदर्शनम् ।
तिर्यग्मनुजलेश्यासु रक्तवस्त्रनिदर्शनम् ॥ ३१४ ॥ (૪) તે લેશ્યા રસમાં વર્ણગન્ધરસયુકત આમ્રફળ જેવી છે. ૩૦૮
(૫) પદ્મશ્યા રસમાં દાક્ષ, ખજુર, મહુડા વગેરેના આસવ અને ચન્દ્રપ્રભા આદિ महिरावी छ. 306 १. (१) शुस सेश्या २सभा सा४२, गो, is, २२ रे मति मधुर वस्तुमे। જેવી છે. ૩૧૦ - હવે એ છએનું ગન્ધ અને સ્પર્શ પરત્વે વર્ણન–
પહેલી ત્રણ લેશ્યાઓ અતિ દુર્ગાથી ભરેલી, અપ્રશસ્ત અને મલિન છે. એમને સ્પર્શ શત અને ત્રાક્ષ છે. એઓ વળી કલેશ કરાવનારી અને દુર્ગતિમાં લઈ જનારી છે. ૩૧૧.
છેલ્લી ત્રણ અત્યન્ત સુવાસિત, પ્રશસ્ત અને નિર્મળ છે. એમને સ્પર્શ સ્નિગ્ધાણ છે. એ વળી શાન્તિ પમાડનારી અને સદગતિએ લઈ જનારી છે. ૩૧૨
આ વેશ્યાએ વળી પરસ્પર મળી જાય છે ત્યારે તદ્રુપ પણ થઈ જાય છે. એ ઉપર વૈર્ય મણિનું અને રક્તવસ્ત્રનું—એમ બે દષ્ટાંત કહ્યાં છે. ૩૧૩
એમાં પણ દેવેની અને નારકીઓની લેફ્સા પરત્વે વૈર્યમણિનું તથા મનુષ્ય અને તિર્યંની લેગ્યા પરત્વે ૨ક્તવસ્ત્રનું દષ્ટાંત છે. ૩૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org