________________
[ सर्ग ३
(२४८)
लोकप्रकाश । त्रयस्त्रिंशत्सागराणि विभंगस्य स्थितिर्गुरुः । देशोनया पूर्वकोट्याधिकानि तत्र भावना ॥ १००१ ॥ देशोनपूर्वकोट्यायुः कश्चिदंगी विभंगवान् ।
ज्येष्टायुरप्रतिष्टाने तिष्ठेत् विभंगसंयुतः ॥ १००२ ॥ इति ज्ञानस्थितिः॥ अथ अन्तरम्
मत्यादिज्ञानतो भ्रष्टः पुनः कालेन यावता। ज्ञानमाप्नोति मत्यादिज्ञानानामन्तरं हि तत् ॥१००३ ॥ अनन्तकालचक्राणि कालतः स्यान्मतिश्रुते । देशोनं पुद्गलपरावर्द्धि क्षेत्रतोऽन्तरम् ॥ १००४ ॥ एवमेवावधिमनःपर्यायज्ञानयोः परम् । अन्तर्मुहूर्त्तमात्रं च सर्वेष्वेष्वन्तरं लघु ॥ १००५॥ केवलस्यान्तरं नास्ति साद्यनन्ता हि तत्स्थितिः।
अनाद्यन्तानादिसान्तेऽज्ञानद्वयेऽपि नान्तरम् ।। १००६ ॥ સ્થિતિ, તેત્રીશ સાગરોપમમાં, કંઈક ન્યૂન એવી પૂર્વકટિ ઉમેરીએ એટલી છે. પૂર્વ કાટિ કરતાં સહેજ ન્યૂન આયુષ્યવાળે કઈ વિર્ભાગજ્ઞાની જીવ ઉત્કૃષ્ટત: એટલે વખત વિભંજ્ઞાન સહિત અપ્રતિષ્ઠાન નામની નારકીને વિષે રહે છે એવી ભાવના છે. ૧૦૦૦-૧૦૦૨.
આ પ્રમાણે જ્ઞાનની સ્થિતિનું સ્વરૂપ સમજવું. હવે જ્ઞાનના અન્તર વિષે.
“મતિજ્ઞાન” વગેરે જ્ઞાનથી ભ્રષ્ટ થયેલ પ્રાણ પુનઃ જેટલે કાળે જ્ઞાન પ્રાપ્ત કરે તેટલું મતિ આદિક જ્ઞાનેનું અત્તર જાણવું ૧૦૦૩.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું અત્તર ઉત્કૃષ્ટપણે “કાળથી અનન્તકાળચકોનું હોય, અને 'क्षेत्रथी' अर्थ Y४१५२।वर्तन डाय. १००४.
વળી અવધિ અને મન:પર્યવનું અત્તર ઉત્કૃષ્ટતા એટલુંજ હોય. જ્યારે એ સર્વનું અન્તર જઘન્યત: અન્તમુહૂર્તનું હોય છે. ૧૦૦૫.
કેવળજ્ઞાનનું અન્તર નથી કેમકે એની સ્થિતિ સાદિઅનન્ત છે. તેમ અનાદિઅનન્ત અને અનાદિસાન્ત-એવાં બન્ને અજ્ઞાનને વિષે પણ અન્તર નથી. ૧૦૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org