________________
प्राणीना छ प्रकारना संस्थान'।
द्रव्यलोक ]
(९९) __अपरे तु साचीति पठन्ति तत्र साचीति प्रवचनवेदिनः शाल्मलीतरुमाचक्षते । ततः साचीव यत्संस्थानं तत्साचीति । एवं च न्य. ग्रोधसाचिनोरन्वितार्थता भवतीति ज्ञेयम् ॥
मौलिग्रीवापाणिपादे कमनीयं च वामनम् । लक्षितं लक्षणैर्दुष्टैः शेषेष्ववयवेषु च ॥ २०८ ॥ रम्यं शेषप्रतीकेषु कुब्ज संस्थानमिष्यते। दुष्टं किन्तु शिरोग्रीवापाणिपादे भवेदिदम् ।। २०९ ।। हुंडं तु सर्वतो दुष्टं केचिद्वामनकुब्जयोः ।
विपर्यासमामनन्ति लक्षणे कृतलक्षणाः ॥ २१० ॥ इति संस्थानस्वरूपम् ॥ १० ॥
अंगमानं तु तुंगत्वमानमंगस्य देहिनाम् ।
स्थूलतापृथुताद्यं तु ज्ञेयमौचित्यतः स्वयम् ॥ २११ ॥ इति अंगमानस्वरूपम् ॥ ११ ॥
समित्येकीभावयोगाद्वेदनादिभिरात्मनः। उत्प्राबल्येन काशघातो यः स तथोच्यते ॥ २१२॥
भोजमा 'साहि'नी सन्यास ‘साथि' छ. सिद्धान्तना ज्ञानवार साथि'न। શામલીવૃક્ષ” એ અર્થ કહે છે. માટે સાચિ વૃક્ષ જેવું સંસ્થાન તે સાચિસંસ્થાન. આમ સાચિ અને ન્યગ્રોધનું અર્થનું મળતાપણું કહેવાય.
भरत, श्रीवा, हुस्त सने य२४-माखi पानां सु१२-मन २ डाय, अने शेष अवययोना हु सक्षण। डाय-सेवा संस्थान'ने वामन संस्थान छ. २०८.
મસ્તક, ગ્રીવા, હસ્ત અને ચરણ–આટલાં ચાર દુષ્ટલક્ષણવાળાં હોય અને શેષ અવએ સુંદર હોય-એવા સંસ્થાનને કુજ સંસ્થાન કહે છે. ૨૦૯.
અવયવમાત્ર દુષ્ટ હોય એવું સંસ્થાન “હુંડક સંસ્થાન કહેવાય. કેટલાક લક્ષણશાસ્ત્રીઓ વામન” અને “કુજ' સંસ્થાના ઉપર જણાવ્યા તે કરતાં વિપરીત લક્ષણો કહે છે. ૨૧૦.
આ પ્રમાણે દશમા દ્વાર “સંસ્થાન’નું સ્વરૂપ સંપૂર્ણ.
અંગમાન એટલે પ્રાણીના શરીરની ઉંચાઈનું પ્રમાણ. એની જાડાઈ અને પહોળાઈ આદિ તે એને ઉચિતપણે સ્વયમેવ સમજી લેવી. ૨૧૨.
આ પ્રમાણે અગીયારમાં દ્વાર “અંગમાન ”નું સ્વરૂપ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org