________________
लोकप्रकाश ।
(१००)
[ सर्ग ३ यतः- समुद्घातगतो जीव: प्रसह्य कर्मपुद्गलान् ।
कालान्तरानुभवानिपि क्षपयति द्रुतम् ॥ २१३ ॥ तच्चैवम् । कालान्तरवेद्यानयमाकृष्योदीरणेन कर्माशान् ।
उदयावलिकायां च प्रवेश्य परिभुज्य शातयति ॥ २१४ ।। ते चैवम् । वेदनोत्थः कषायोत्थो मरणान्तिकवैक्रियौ ।
श्राहारकस्तैजसश्च छद्मस्थानां षडप्यमी ॥ २१५ ॥ स्यात्केवलिसमुद्घातः सप्तमः सर्ववेदिनाम् ।
अष्टसामायिकश्चायमान्तर्मुहूर्तिकाः परे ॥ २१६ ॥ तथा हि
___ करालितो वेदनाभिरात्मा स्वीयप्रदेशकान् । विक्षिप्यानन्तपरमाणुवेष्टितान् देहतो बहिः ॥ २१७ ॥ आपूर्यासाद्यन्तराणि मुखादि शुषिराणि च । विस्तारायामतः क्षेत्रं व्याप्य देहप्रमाणकम् ॥ २१८ ॥
રજુ એટલે એકીભાવ. એના યોગથી, વેદના આદિ ભગવાઈને, આત્માના કર્મોને उद्घात (प्रथम सहा२ ) थाय-मेनु नाम समुद्घात. २१२.
કારણકે સમુદ્ધાતગત જીવ, ઘણા કાળ પછી ભેગવવાનાં હોય એવાં કર્મપુગળને પણ 'तुरत' वापरीने भावी नामे छ. २१3.
તે આ પ્રમાણે. આત્મા કાળાંતરે વેદવાલાયક કર્મના પુણળાને ઉદીરણાવડે આકષીને उध्यमांदावी, सोगवी, रवी नांछ.२१४.
सातमाथी छ प्रधान सभुधात (१ ) वेहनाथी थयेट, ( २ ) ४पायथा थयेस, ( 3 ) भ२४ान्ति, (४) वैङिय, (५) मा २४ अने (६) तेसो छ५२५' वाने हाय छे. २१५.
સાતમે “કેવળિ” સમુઘાત સર્વજ્ઞાને હોય છે અને એ આઠ સમય સુધી હોય છે. જ્યારે પહેલા છ એક અન્તર્મુહૂના હોય છે. ૨૧૬.
ते मा प्रभाव:- (૧). વેદનાથી દુઃખિત થયેલ આત્મા, અનન્તકમપરમાણુઓ વડે વીંટાયેલા એવા પોતાના આત્મપ્રદેશને, શરીરથી બહાર કાઢી, ખભા વગેરેના અન્તરોને તથા મુખ વગેરે પાકી ભાગને પૂરીને, લંબાઈહોળાઈએ શરીરપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી, અન્તર્મહત સુધી રહે; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org