________________
द्रव्यलोक]
जीव परभवनुं आयुष्य क्यारे बांधे ।
(૭૨) सुरनैरयिकाऽसंख्यजीवितिर्यग्मनुष्यकाः । बध्नन्ति षण्मासशेषायुषोऽयभवजीवितम् ॥ ९१ ॥
मतान्तरेण उत्कर्षतः षण्मासावशेषे जघन्यतश्च अन्तर्मुहूर्त्तशेषे नारकाः परभवायुर्बध्नन्ति इति भगवतीसूत्रे ( शतक १४ उद्देश १)॥
निजायुषस्तृतीयेशे शेषेऽनुपक्रमायुषः । नियमादन्यजन्मायुर्निबध्नन्ति परे पुनः ॥ ९२ ॥ यावत्यायुष्यवशिष्टे परजन्मायुरय॑ते ।
कालस्तावानबाधाख्यस्ततः परमुदेति तत् ॥ ९३ ॥ इति भवस्थितिः ॥ ७॥
નથી. તે સિવાયના બીજાઓનું મૃત્યુ ઉભય પ્રકારનું એટલે સોપકમી અને નિરૂપક્રમી હોય છેએમ “તત્ત્વાર્થવૃત્તિ” ના કર્તા કહે છે. “કર્મ પ્રકૃતિ” ની વૃત્તિ-ટીકામાં વળી “અદ્ધાગુક્કસં” એ ગાથાના વ્યાખ્યાનમાં કહ્યું છે કે “અકર્મભૂમિ ” માં થયેલા તિર્યંચે તથા મનુષ્યોને વિષે ત્રણ પલ્યોપમ ના આયુષ્યવાળો જીવ, પાછળથી તુરત, અસ્પિષ્ટ અન્તર્મુહૂર્તના આયુષ્યને છોડીને, બાકીનું અત્તમુહૂર્તન્યૂન એવું ત્રણ “પપમ” ની સ્થિતિવાળું આયુષ્ય સંક્ષેપી શકે છે.
દેવતા, નારકીના છ તથા અસંખ્યાત આયુષ્યવાળા તિર્યા અને મનુષ્યો, જ્યારે છે માસ આયુ બાકી રહે ત્યારે આગામી ભવનું આયુ બાંધે છે. ૯૧.
બીજો મત એવો છે કે –
ઉત્કૃષ્ટ છ માસ બાકી રહે ત્યારે, અને જઘન્ય અન્તર્મુહૂર્ત બાકી રહે ત્યારે, નારકીના છે, પરભવનું આયુષ્ય બાંધે છે–એમ ભગવતીસૂત્રના ચાદમાં ‘શતક ” ના પહેલા “ઉદ્દેશ” માં કહ્યું છે.
વળી બાકીના નિરૂપકમી આયુષ્યવાળાઓ પોતાના આયુષ્યને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે નિશ્ચયે પરભવાયુ બાંધે છે. ૯૨.
જેટલું આયુષ્ય બાકી રહ્યું પરભવાયુષ્ય બાંધવામાં આવે તેટલા કાળને “અબાધકાળ” કહે છે; અને ત્યારપછી તે “ઉદય” માં આવે છે. ૯૩.
આ પ્રમાણે સાતમા દ્વાર–ભવસ્થિતિ–નું સ્વરૂપ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org