________________
द्रव्यलोक ] 'अनन्तकाय ' नां लक्षण ।
(३६३) यत्र स्कन्धकंदमूलशाखासु खलु वीक्ष्यते । त्वचा स्थूलतरा काष्टात् सा त्वचानन्तजीविका ॥ ७९ ॥ येषां मूलकंदपत्रफलपुष्पत्वचा भवेत् । चक्राकारः समच्छेदो भंगेऽनन्तात्मकं हि तत् ॥ ८०॥ ग्रन्थिः पर्वात्मिका भंगस्थान सामान्यतोऽथवा । रजसा छुरितं यस्य भंगेऽनन्तात्मकं हि तत् ॥ ८१ ॥ केदारशुष्कतरिकापुटवद्भिद्यते च यत् ।
प्रागुक्तलक्षणाभावेऽप्यनन्तकायिकं हि तत् ॥ ८२ ॥ यदागमः-चक्काभं भज्जमाणस्स गंठीचुण्णघणो भवे ।।
पुढवीसरिसभेएण अणंतजीवं वियाणाहि ॥ ८३ ॥
सक्षीरं वापि निःक्षीरं पत्रं गूढशिरं च यत् । अलक्ष्यमाणपत्रार्द्धद्वयसन्धि च यद्भवेत् ॥ ८४ ॥ अनन्तजीवं तत्सर्वं ज्ञेयमित्यादिलक्षणैः ।
बहुश्रुतेभ्यो ज्ञेयानि लक्षणान्यपराण्यपि ॥ ८५॥ युग्मम् ॥ સ્કંધ, કંદ, મૂળ અને શાખાઓની છાલ મૂળકાથી વધારે સ્થૂલ હોય તે છાલ અનનકાયિક છે એમ સમજવું. ૭૯.
તથા જે મૂળ, કંદ, પત્ર, ફળ, પુષ્પ અને છાલને ભાંગતાં ચક્રાકાર સમચ્છેદ થાય તે પણ અનન્તકાયિક જાણવાં. ૮૦.
અથવા સામાન્યત: પર્વરૂપગ્રંથિ તે ભંગસ્થાન –એ ભંગસ્થાન છેદવાથી જે અંદરના રજવડે આચ્છાદિત દેખાય તે પણ અનન્તકાય કહેવાય. ૮૧.
એ શિવાય; કયારાની સૂકાયલી તરના પિપડાની જેમ જેને ભંગ થાય તે ભલે કદાચિત પૂર્વોક્ત લક્ષણથી રહિત હોય તે યે તે અનન્તકાયિક સમજવાં. ૮૨.
આગમમાં પણ કહ્યું છે કે –
ભાંગવાથી જેનો ચક્રસમાન આકાર થાય, જેની ગાંઠ પરાગર્ણથી ઘન–ભરેલી હોય, અને જેને માટીની જેમ ભંગ થાય તે અનન્તકાય સમજવાં. ૮૩.
ક્ષીરવાળાં કે ક્ષીરવિનાનાં, ગુમનવાળાં, અને જેની બે અરધીયાં વચ્ચેની સંધિ જણાતી ન હોય, એવા એવા લક્ષણવાળાં પત્ર સર્વે અનન્તકાયિક જાણવાં. એનાં બીજાં પણ લક્ષણે છે તે બહુશ્રુત-વિદ્વાને પાસેથી જાણી લેવાં. ૮૪-૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org