________________
(३६२) लोकप्रकाश ।
[ सर्ग ५ विशेषतः तत्रचणमं चैवम्
मूलादिदशकस्येह यस्य भंगो समो भवेत् ।
अनन्तजीवं तद् ज्ञेयं मूलादिदशके खलु ॥ ७६ ॥ वनस्पतिसप्ततौ समभंगलक्षणं एवं उक्तम्
खडिआई चुन्ननिप्फाइयाइ वत्तीइ जारिसों भंगो । सवत्थ समसरुवो केआरतरीइतुल्लो वा ॥ १ ॥ इत्थ पुण विसेसोयं तमभंगा हुंति जे सयाकालम् ।
ते ञ्चिय अणत्तकाया न पुलो जे कोमलत्तेण ॥२॥ मूलादिदशकं तु एवम्
मूले कंदे खंधे तया य साले पवालपत्ते य ।। पुप्फे फलबीए विय पत्तेयं जीवठाणाइं ॥ ७७॥
मूलादेर्यस्य भग्नस्य मध्ये हीरो न दृश्यते।
अनन्तजीवं तद् ज्ञेयं यदन्यदपि तादृशम् ॥ ७८॥ हीरो नाम विषमः छेदः उद्दन्तुरो वा ॥
એનું લક્ષણ વિશેષ પ્રકારે નીચે પ્રમાણે છે
મૂળ આદિક દશે વાનાં ભાંગતાં જેને ભંગ “સમ” એટલે સરખો થાય તેના મૂળ આદિ शे पानां मनायिs aregi. ७६.
वनस्पतिसति' अथभा सभा 'नु सक्षण नीचे प्रमाणे उधुं छ:
ખડી વિગેરેનું ચૂર્ણ કરી તેની વાટ બનાવીને તે ભાંગવાથી જે ભંગ થાય છે તે “ સમભંગ'; અથવા ક્યારાની તરને ભાંગતાં થાય તે પણ સમભંગ. ૧.
અહિં એટલું વિશેષ-કે જેઓના હંમેશાં સમભ ગ” થઈશ કે છે એઓ “અનન્તકાય” હોય છે; કેમીપણુને લીધે જેઓના સમભંગ થતા હોય તે નહિં. ૨.
ઉપર મૂળ આદિ દશ વાનાં કહ્યાં તે દશ આ પ્રમાણેઃ
(१) भूग, (२) ४४, (3) २४५, (४) त्वया, (५) पर्व, (६) प्रवास, (७) पत्र, (८) पु०५, (6) मने (१०) भील-मे (प्रत्ये), नां स्थान छ. ७७.
જેનું મૂળ વગેરે ભાંગવાથી વચ્ચે “હીર” ન દેખાય છે અને બીજાંપણ જે તેવાં હોય તે अनन्ताय Myqi. ७८.
* હીર’ એટલે વિષમ છે અથવા દાંતા.
Jain Education International
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org