________________
द्रव्यलोक ] — साधारण ' वनस्पतिकायनुं लक्षण ।
(३६१) ततश्च उभयमपि अविरुद्धम् (१) जोविय मूले जीवो सोविय पत्ते पढमयाएत्ति (२) सव्वो वि किसलमो खलु उग्गममाणो अणंतओ भणिभो ॥ इति ॥
एतच्चार्थतः प्रज्ञापनावृत्तौ ॥ प्राचरांगवृत्तावपि तथैव ॥ यदुक्तम्
यश्च मूलतया जीवः परिणमते स एव प्रथमपत्रतया अपि इति । एकजीवकर्तृके मलप्रथमपत्रे इति यावत् । प्रथमपत्रकं च यासौ बीजस्य समुत्सूनावस्था भूजलकालापेक्षा सैवोच्यते । इति ॥ नियमप्रदर्शनमेतत्॥ शेषं तु किसलयादिसकलं न मूलजीवपरिणामाविर्भावितमेव इति अवगन्तव्यम् ॥
उद्गच्छन् प्रथमांकूरः सर्वसाधारणो भवेत् ।
वर्धमानो यथायोगं स्यात्प्रत्येकोऽथवापरः ॥ ७४ ॥ तत्र साधारणलक्षणं सामान्यतः एवम्
शरीरोच्छ्वासनिःश्वासाहाराः साधारणाः खलु ।
येषामनन्तजीवानां ते स्युः साधारणांगिनः ॥ ७५ ।। માટે, (૧) મૂળને જ જીવ પ્રથમપત્રનો જીવ છે, અને (૨) ઉગતાં સર્વ કિસલયો અનન્તકાયિક છે–એ બેઉ મત અવિરોધી છે.
એ ભાવાર્થનું પન્નવણાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે. આચારાંગસૂત્રની વૃત્તિમાં પણ એજ મતલબનું કહ્યું છે, તે આ પ્રમાણે:
જે જીવ મૂળપણે પરિણમે છે તે જ જીવ પ્રથમ પત્રરૂપે પણ પરિણમે છે એટલે કે મૂળ અને પ્રથમ પત્ર બેઉ એકજીવકતૃક છે. પૃથ્વી જળ અને કાળની અપેક્ષાવાળી આ જે બીજની વિકસિત અવસ્થા છે તે જ “પ્રથમપત્ર” કહેવાય છે. સૂત્રમાં નિયમ સૂચવ્યું છે તે એવો જાણો. વળી શેષ કિસલય આદિ બિલકુલ મૂળજીવના પરિણામથી પ્રકટ થયેલ નથી જ-એમ સમજવું
પહેલો અંકુર ફુટે એ સર્વસાધારણ હોય છે અને પછી ગાનુસાર વૃદ્ધિ પામે ત્યારે से प्रत्ये' 'साधा२९ ' थाय छे. ७४.
'साधारण 'नु सामान्यत: मा सक्ष छ:
જે અનન્તકાય જીનાં શરીર, ઉચ્છવાસ, નિ:શ્વાસ અને આહાર સાધારણ હોય છે તે 'साधारण' उपाय छे. ७५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org