________________
द्रव्यलोक ] 'प्रत्येक ' वनस्पतिकायना बार भेद । वृक्षना दश अवयवो। (३६७)
पुष्पाण्यनेकजीवानि एकैकोऽङ्गी दले दले । प्रत्येकमेकजीवानि बीजानि च फलानि च ॥ १०५ ॥ एकः पूर्णतरुस्कन्धव्यापी भवति चेतनः ।
मूलादयो दशाप्यस्य भवन्त्यवयवा किल ॥ १०६॥ तथोक्तं सूत्रकृतांगवृत्तौ श्रुतस्कन्ध २ अध्ययन ३
पाहावरमित्याद्यालापकस्य अर्थः-अथ अपरं एतद् श्राख्यातं तद् दर्शयति-इह अस्मिन् जगति एके न तु सर्वे तथाकर्मोदयवर्तिनो वृक्षयोनिकाः सत्वा भवन्ति । तदवयवाश्रिताः च अपरे वनस्पतिरूपा एव प्राणिनो भवन्ति । तथाहि । यो हि एकः वनस्पतिजीवः सर्ववृक्षावयवव्यापी भवति तस्य च अपरे तदवयवेषु मूलकन्दस्कन्धत्वक्शाखाप्रवालपुष्पपत्रफलबीजभूतेषु दशसु स्थानेषु जीवा: समुत्पद्यन्ते । ते च तत्रोत्पद्यमाना वृक्षयोनिका वृक्षव्युत्क्रमाश्च उत्पद्यन्ते ॥
मूलं स्यात् भूमिसम्बद्धं तत्र कन्दः समाश्रितः । तत्र स्कन्ध इति मिथो बीजान्ताः स्युर्युताः समे ॥ १०७॥
પુષ્પ પુણે અનેક જીવ છે; પત્ર પત્રે એક જીવ છે, તેમ બીજે બીજી અને ફળે ફળે પણ से छे. १०५.
સંપૂર્ણ તરૂકંધમાં પણ એક જીવ વ્યાપી રહેલ છે. મૂળ વગેરે દશ ઉપર કહી ગયા છીએ એ દશે એના અવયવો છે. ૧૦૬.
આ સંબંધમાં “સૂત્રકૃતાંગ” ની વૃત્તિમાં દ્વિતીય શ્રુતસ્કંધના અધ્યયન ત્રીજામાં आहावर छत्याहिथा १३ यता · मादा ' ( ५४) भां 24 प्रमाणे ४थु छे:
આ જગતમાં કેટલાએક, અમુક કર્મોના ઉદયવાળા વૃક્ષયનિ જીવે છે અને કેટલાક એના અવયવોને આશ્રીને રહેલા વનસ્પતિરૂપ જ જીવ છે. તે આ પ્રમાણે –વનસ્પતિને જે એક જીવ છે તે આખા વૃક્ષના અવયવેમાં વ્યાપી રહેલ છે, અને એના બીજા જીવો એના મૂળ
४-२४-छा-शामा-पाया-y०५-पत्र-छा भने भाभ-मे श स्थाना-अवयवा-भां ઉત્પન્ન થાય છે. અને તે ત્યાં ઉત્પન્ન થવાથી વૃક્ષોનિક થાય છે, અને વૃક્ષમાં સંક્રમે છે.
વૃક્ષનું મૂળ ભૂમિ સાથે સંબદ્ધ હોય છે, કંદ એને આશ્રીને રહેલ છે, અને સ્કંધ વળી એ કંદને આશ્રીને રહેલ છે. એવી રીતે બીજ પર્યન્ત સવે પરસ્પર જોડાયેલા છે. ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org