________________
द्रव्यलोक ] नव नोकषाय ' नी समज ।
(१३९) सर्वस्तोका निष्कषाया मानिनोऽनन्तकास्ततः । क्रुद्धमायाविलुब्धाश्च स्युर्विशेषाधिकाः क्रमात् ॥ ४३७ ॥ एकेन्द्रियाणां चत्वारोऽप्यनाभोगाद्भवन्त्यमी । अदर्शितबहिर्देहविकारा अस्फुटात्मकाः ॥ ४३८ ॥ सर्वदा सहचारित्वात्कषायाऽव्यभिचारिणः ।
नोकषाया नव प्रोक्ताः स्तवनीयक्रमाम्बुजैः ॥ ४३९ ॥ तदुक्तं प्रज्ञापनावृत्ती
कषायसहवर्तित्वात्कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता नोकषायकषायता ॥ ४४० ॥ हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ।
पुंस्त्रीक्लीबाभिधा वेदा: नोकषाया अमी मताः ॥ ४४१ ॥ इति कषायाः ॥ २० ॥
संज्ञा स्यात् ज्ञानरूपैका द्वितीयानुभवात्मिका । तत्राद्या पंचधाज्ञानमन्या च स्यात् स्वरूपतः ॥ ४४२ ॥ સર્વથી ઓછા કષાયવિનાના પ્રાણીઓ છે. એથી અનન્ત ગણા “માની છે. એથી ઘણા વધારે ક્રોધી, એથી વિશેષ માયાકપટી, અને એથી યે વિશેષ લેભી છે. ૪૩૭.
એકેન્દ્રિય જીવોને એ ચારે કષાયે વગરગે થાય છે. અને તેથી બહારથી એમના શરીરનો વિકાર ન દેખાતાં અપ્રકટ રહે છે. ૪૩૮.
કષાયોની સાથે સર્વદા અવ્યભિચારપણે (જાથુકના અનુકુળ સંબંધથી) રહેનારા નવ नाषाया छ. ४36.
मे संघमा प्रज्ञापनावृत्ति' माधुंछ
કષાયનું સહચારિત્વ તેમજ એની પ્રેરણાને લીધે, હાસ્ય વગેરે. “નવ” ને “નોકपाय' युनाम मापे छ. ४४० _ (१) हास्य, (२) २ति, (3) A२ति, (४) मय, (५) गुस्सा, (६) 13, (७) युव४, (८) श्रीवे माने (८) नपुसवे-मानव नोपायोछे. ४४१.
આ પ્રમાણે વશમા દ્વાર-કષાય–નું સ્વરૂપ સંપૂર્ણ. હવે એકવાશમાં દ્વાર–સંજ્ઞા વિષે. (१) शान३५ सने (२) मनुम१३५-सम मे प्रानी सा छे. पडसी ज्ञान३५-से
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org