________________
द्रव्यलोक ] योगना त्रण प्रकार । एओनुं स्वरूप । (३०१) अत्राहुः-आसंसारं कार्मणस्यावस्थितत्वेन सर्वदा ।
सकलेष्वपि देहेषु सम्भवेदस्य मिश्रता ॥ १३१३ ॥ ततश्च कार्मणमिश्रमित्युक्ते निर्णेतुं नैव शक्यते ।
किमौदारिकसम्बन्धि किं वापरशरीरजम् ॥ १३१४ ॥
औदारिकस्य चोत्पतिं समाश्रित्य प्रधानता । कादाचित्कतया चास्य प्रतिपत्तिरसंशया ॥ १३१५॥ तदौदारिकमिश्रत्वव्यपदेशोऽस्य यौक्तिकः । न तु कार्मणमिश्रत्वव्यपदेशस्तथाविधः ॥ १३१६ ॥ यदाप्यौदारिकदेहधरो वैक्रियलब्धिमान् । पंचाक्षतिर्यंङ्मय॑श्च पर्याप्तो बादरानिलः ॥ १३१७ ॥ वैक्रियांगमारभते न च पूर्णीकृतं भवेत् । तदौदारिकमिश्रः स्याद्वैक्रियेण सह ध्रुवम् ॥ १३१८॥
एवमाहारकारम्भकाले तल्लब्धिशालिनः । सहाहारकदेहेन मिश्र औदारिको भवेत् ॥ १२१९ ।।
(કાર્પણ) દારિક સાથે મિશ્ર છે, એમ કેમ કહો છો? ઔદારિક કાણસાથે મિશ્ર છે એમ भनथी ता? १३११-१७१२.
એ શંકાનું સમાધાનઃ
કામણ શરીર સર્વદા છેક સંસાર પર્યન્ત રહે છે અને તેથી સર્વ શરીરમાં એનું મિશ્ર પણું સંભવે છે. અને તેથી “કામણ સાથે મિશ્ર” એટલું કહેવાથી શું મિશ્ર, દારિક શરીર મિશ્ર કે બીજું શરીર મિશ્ર ? એને નિર્ણય થઈ શકતો નથી. ૧૩૧૩–૧૩૧૪.
વળી ઉત્પત્તિની અપેક્ષાએ “ઐદારિક” ની પ્રધાનતા છે કેમકે એની પ્રતિપત્તિ કદાચિતપણાએ કરીને નિ:સંશય છે. તેથી “દારિકની સાથે મિશ્ર’ એમ કહેવું યુક્તિયુક્ત છે, કામણની સાથે મિત્વ” છે એમ કહેવું યુક્તિયુક્ત નથી. ૧૩૧૫–૧૬.
વળી દારિક શરીરધારી અને વૈક્રિયલબ્ધિમાન એવો પંચેન્દ્રિ તિર્યંચ અને મનુષ્ય તથા પર્યાપ્ત બાદરવાયુકાય જ્યારે વૈકિય શરીરને આરંભે છે ત્યારે જ્યાંસુધી એ શરીર પૂર્ણ થાય નહિ ત્યાં સુધી દારિકની સાથે વૈક્રિય મિશ્ર છે (એમ કહેવાય છે). ૧૩૧૭–૧૮.
એજ પ્રમાણે આહારક શરીરના પ્રારંભવખતે આહારકલબ્ધિવાળાનું આહારક શરીર દારિકની સાથે મિશ્ર છે. ૧૩૧૯૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org