________________
(३००) लोकप्रकाश।
[ सर्ग ३ पर्याप्तानां नृतिरश्चामौदारिकाभिधो भवेत् । स्यात्तन्मिश्रस्तु पर्याप्तापर्याप्तानां तथोच्यते ॥ १३०६ ॥ कार्मणेन वैक्रियेणाहारकेणेति च त्रिधा। औदारिकमिश्रकाययोगं योगीश्वरा जगुः ॥ १३०७ ॥ औदारिकांगनामादितादृकर्मनियोगतः । उत्पत्तिदेशं प्राप्तेन तिरश्चा मनुजेन वा ॥ १३०८ ॥ यदौदारिकमारब्धं न च पूर्णीकृतं भवेत् ।
तावदौदारिकमिश्रः कार्मणेन सह ध्रुवम् ॥१३०९॥ युग्मम् ॥ तथा चोक्तं नियुक्तिकारेण शस्त्रपरिज्ञाध्ययने
तेएण कम्मएणं आहारेइ अणंतरं जीवो। तेण परं मिस्सेणं जाव सरीरस्स निप्फत्ती ॥ १३१० ॥ ___ ननु मिश्रत्वमुभयनिष्टमौदारिकं यथा। मिश्रं भवेत्कार्मणेन तथा तेनापि कार्मणम् ॥ १३११ ॥ ततश्चौदारिकमिश्रमेवेदं कथमुच्यते ।
अस्य कार्मणमिश्रत्वमपि किं नाभिधीयते ॥ १३१२ ॥ તેમાં પર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચાને દારિક કાયયોગ હોય છે. અને પર્યાપ્ત તથા अ५या तासाने भिश्रमोहारि४ ययाय छे. १3०६.
મિશ્રદારિક કાયયોગ ત્રણ પ્રકારે થાય છે(૧) કાર્પણ કાયાએ કરીને (૨) કિય या ४ीने मन (3) माडा२४ आया उशने, १३०७.
દારિક શરીર, નામ આદિ કોઈ એવા કર્મના નિયોગથી ઉત્પત્તિદેશને પ્રાપ્ત થયેલ તિર્યંચ કે મનુષ્ય દારિક શરીરનો આરંભ કરે એ શરીર જ્યાં સુધી પૂર્ણ થાય નહિં ત્યાં सुधी ' नी साथे 'महा४ि'नु भिषा डाय. १७०८-१3०८.
એ સંબંધમાં નિયુક્તિકાર શસ્ત્રપરિજ્ઞાઅધ્યયનમાં કહે છે કે -
તેજસ” અને “કામ” શરીરે કરીને જીવ અન્તરરહિત-સતત આહાર કરે છે અને ત્યારબાદ જ્યાં સુધીમાં શરીરની નિષ્પત્તિ થાય ત્યાંસુધી “મિશ્ર’ વડે આહાર કરે છે. ૧૩૧૦.
5 \' व ' मिश्रा तो मे भाट स२ छ, मेटले 'मोहा२ि४' જેમ “કાર્પણ” સાથે મિશ્ર છે તેમ “કામ” “દારિક” સાથે મિશ્ર છે, તેમ છતાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org