________________
द्रव्यलोक ]
ए माटे दृष्टान्तदासन्तिक योजना । (३५५) जाताः केचिदवकरे सूद्यानादौ च केचन । केचिच्चिरायुषः शस्त्राद्यैः केचित्क्षिप्रमृत्यवः ॥ ४२ ॥
विना कर्माणि नानात्वमिदं युक्तिसहं कथम् । विना कारणनानात्वं कार्ये तद्धि न सम्भवेत् ॥ ४३ ॥ कर्माणि च कार्यतयात्मानं क रमेव हि ।
आक्षिपन्त्यविनाभूताः कुलालं कलशा इव ॥ ४४ ॥ वनस्पतेः सात्मकत्वं स्फुटमेव प्रतीयते । जन्यादिधर्मोपेतत्वात् मनुष्यादिशरीरवत् ॥ ४५ ॥ अनुमानं पुरस्कृत्य साधयत्यागमोऽपि च ।
वनस्पते: सचैतन्यमाचारांगे यथोदितम् ॥ ४६ ॥ इमंपि जाइधम्मयं एयंपि जाइधम्मयं । इमंपि वुद्विधम्मयं एयंपि बुद्विधम्मयं । इमंपि चित्तमंतयं एयंपि चित्तमंतयं । इमंपि छिन्नं मिला. यइ, एयंपि छिन्नं मिलायइ । इमंपि अाहारगं एयंपि पाहारगं । इमंपि अणिच्चयं एयपि अणिञ्चयं । इमंपि असासयं एयंपि असासयं । इमंपि કેટલાંકનું ઉત્પત્તિસ્થાન ઉકરડો છે તો બીજાનું સુંદર ઉદ્યાન વગેરે છે. કેટલાંક દીર્ધાયુષી તે this शाहिथी तुत ४५४५0 तय छे. 36-४२.
આવું વિવિધપણું કર્મોના સર્ભાવ વિના કેમ બને ? નાના પ્રકારના કારણ વિના આવું આવું કાર્યમાં સંભવી શકતું નથી. ૪૩.
કર્મો પણ કાર્યરૂપ હોવાથી પોતાને કઈ કર્તા છે જ એમ સૂચવી રહ્યાં છે; ઘડાઓ જેમ કર્તા તરીકે કુલાલને સૂચવે છે એમ. ૪૪.
માટે વનસ્પતિમાં ચૈતન્ય છે એમ ફુટ પ્રતીતિ થાય છે કેમકે એનામાં પણ મનુષ્ય વગેરેના શરીરની પેઠે જન્યાદિધર્મ વિદ્યમાન છે. ૪૫.
વળી આગમમાં પણ અનુમાનને આગળ કરીને વનસ્પતિનું ચેતનત્વ સિદ્ધ કરવામાં साव्यु छे. ४६.
એ સંબંધમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
આનામાં ઉત્પત્તિધર્મ છે તેમ એનામાં પણ છે; આનામાં વૃદ્ધિધર્મ છે તેમ એનામાં પણ વૃદ્ધિધર્મ છે; આને ચિત્ત છે એમ એને પણ છે; આ જેમ છેરાયાથી મળી જાય છે તેમ એ પણ મળી જાય છે, આ આહારક છે તેમ એ પણ છે; આ અનિત્ય છે એમ એ પણ અનિત્ય છે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org