________________
( ३५४) लोकप्रकाश ।
[ सर्ग ५ उच्छ्वासश्चात्मनो धर्मो निर्विवादमिदं खलु ।
धर्मश्च धर्मिणं ब्रूते स्वाविनाभावतः स्फुटम् ॥ ३५ ॥ किं च दृश्यते दोहदोत्पत्तिर्दूणामपि नृणामिव ।
यत्तत्प्राप्य फलन्त्येते हृष्टाः शुष्यन्ति चान्यथा ॥ ३६ ॥ दोहदश्चात्मनो धर्मः कथं नात्मानमाक्षिपेत् । इच्छारूपो दोहदो हि नेच्छावन्तं विना भवेत् ॥ ३७ ॥ संज्ञा नियतसंकोचविकासप्रमुखा अपि । संज्ञिनं कथमात्मानं न ज्ञापयन्ति युक्तिभिः ॥ ३८॥
यद्वा तारतम्यमेवं द्रुमेष्वपि नरेष्विव । केऽप्येरंडादिवन्नीचा: केऽप्याम्रादिवदुत्तमाः ॥ ३९ ॥ उत्कटाः कंटकैः केचित् केचिदत्यन्तकोमलाः । कुटिलाः केऽपि सरलाः कुब्जा दीर्घाश्च केचन ॥ ४० ॥ हृद्यवर्णगन्धरसस्पर्शाः केचित्ततोऽन्यथा ।
सविषा निर्विषाः केऽपि सफला निष्फलाः परे ॥ ४१ ॥ વળી ઉચછવાસ છે એ આત્માનો ધર્મ છે એ વાત પણ નિર્વિવાદ છે. અને ધર્મ છે–એજ કહી આપે છે કે કઈ ધમ હોવો જ જોઈએ. કારણકે “ધમી ” વિના “ધર્મ” એલે રહી शहिउ4.
વળી વૃક્ષોને પણ મનુષ્યની પેઠે દેહદ થતા દેખાય છે. કેમકે એ દોહદ પૂરાય છે ત્યારે समावर्षित थणे छ, अन्यथा सुटतय. 38.
અને આ દેહદ આત્માનો ધર્મ છે માટે એ (દેહદ) આત્મા-ચૈતન્યને સદભાવ કોણ કહે છે કે, નથી સિદ્ધ કરતો? ઈચ્છારૂપ દેહદ ઈચ્છાવંત વિના ક્યાંય દીઠે–સાંભળ્યો છે? ૩૭.
વળી વૃક્ષોને સંકોચ, વિકાસ વગેરે નિયત સંજ્ઞાઓ પણ છે. એ સંજ્ઞાઓ પણ યુકિતપૂર્વક કોઈ આત્મા જેવો સંજ્ઞી જણાવતી વર્તાતી નથી? ૩૮.
વળી બીજુ મનુષ્યમાં છે તેવું વૃક્ષોમાં પણ તારતમ્ય છે. જુઓ કે—કેટલાંક વૃક્ષો એરંડા વગેરેની જેમ કનિષ્ટ છે તો કેટલાંક આમ્ર વગેરેની જેમ ઉત્તમ છે. કેટલાંક કાંટાવાળાં છે તે કેટલાંક અત્યન્ત કેમળ છે. કેટલાંક કુટિલ છે તો કેટલાં સરલ છે. કેટલાંક કુજ તો બીજી દીર્ઘ છે. કેટલાકનાં વર્ણગંધરસ સ્પર્શ મનોહર છે તે બીજનાં એ એથી ઉલટાં છે. કેટલાંક વિષ એવાં છે તે અન્ય નિર્વિષ-મિષ્ટ છે. કેટલાંક ફળે છે તે બીજાને ફાલ આવતો જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org