________________
द्रव्यलोक ]
दर पृथ्वीका आदिकना स्थानो ।
स्वस्थानतोऽम्बुकायानां स्थानान्युक्तानि सूरिभिः । घनोदधिवलयेषु घनोदधिषु सप्तसु ॥ १७४॥
अधः पाताल कुम्भेषु भवनेष्वासुरेषु च । ऊर्ध्वलोके विमानेषु स्वर्गपुष्करणीषु च ॥ १७५ ॥ तिर्यग्लोके च कूपेषु नदीनदसरस्सु च । निर्झरोज्झरवापीषु गर्त्ताकेदारपंक्तिषु ॥ १७६ ॥
किंच
जलाशयेषु सर्वेषु शाश्वताशाश्वतेषु च ।
द्वीपेषु च समुद्रेषु बादराप्कायसम्भवः ॥ १७७ ॥ कलापकम् ॥ इति श्रकायस्थानानि ॥
स्वस्थानतोऽग्निकायानां स्थानमा हुर्जिनेश्वराः । नरक्षेत्रं द्विपाथोधसार्धद्वीपद्वयात्मकम् ॥ १७८ ॥
तत्रापि काले युगलिनामग्निः काले च बिलवासिनाम् । विदेहेष्वेव सर्वासु कर्मभूषु ततोऽन्यदा ॥ १७९ ॥ ऊर्ध्वाधोलोकयोर्नायं तिर्यग्लोकेऽप्यसौ भवेत् । सदा विदेहे भरतैरवतेषु च कर्हिचित् ॥ १८० ॥
( ३७९ )
ઘને ધિના વલયામાં સાત ધનેાધિમાં, અધ: પાતાળકળશે માં તથા અસુરાના ભવનેામાં; વ વિમાનામાં તથા સ્વર્ગ ની પુષ્કરણીઓમાં, તિય ક્ કુવાએમાં, નદી નદ અને તળાવામાં, ઝરણાવાળી વાવામાં, ખાઇએ તથા કયારાએની હારામાં; તથા શાશ્વત-અશાશ્વત સર્વ જળાशोभां तथा द्वीप भने समुद्रोभां 'स्वस्थानत: ' मोहर मायनो संभव छे. १७४ - १७७.
હવે બાદર અગ્નિકાય જીવેાનાં સ્થાન વિષે.
‘સ્વસ્થાનથી’ અગ્નિકાયાનુ સ્થાન એ સમુદ્ર અને અઢીઢીપાત્મક મનુષ્યક્ષેત્ર છે. તેમાં પણ યુગળીયાઓને તથા ખિલવાસીઓને અમુક કાળે અગ્નિ હોય છે. . વિામાં હુંમેશાં હાય છે તથા સર્વ કર્યું ભૂમિએમાં કાઇક કાળે હાય છે. ૧૭૮–૧૭૯
વળી ઉર્ધ્વ અને અધેાલાકમાં એ નથી હોતા, તિય ગ્લાકમાં હાય છે, વિદેહમાં હમ્મેશાં હાય છે, તથા ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રમાં તે કાઈક સમયે હાય છે. ૧૮૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org