________________
लोकप्रकाश ।
पाकदाहादिसंतापं तनुते नरकेषु यः ।
स नाग्निः किन्तु तत्तुल्यांस्ते विकुर्वन्ति पुद्गलान् ॥ १८९ ॥
(350)
या चोष्णवेदना तेषु श्रूयतेऽत्यन्तदारुणा । પૃથિવ્યાપુિનજાનાં રિયામાં સ તાદશઃ ॥ ૨ ॥
तथोक्तम्
ननु सप्तस्वपि पृथ्वीषु तेजस्कायिकवर्जपृथ्वी कायिका दिस्पर्शो नारकारणां युक्तः तेषां तासु विद्यमानत्वात् । तेजस्कायस्पर्शस्तु कथम् । बादरतेजसां समयक्षेत्रे एव सद्भावात् । सूक्ष्मतेजसां पुनस्तत्र सद्भा asपि स्पर्शनेन्द्रियाविषयत्वात् इति ॥ अत्रोच्यते । इह तेजस्कायिकस्येव परमाधार्मिकनिर्मितज्वलन सदृशवस्तुनः स्पर्शः तेजस्कायिकस्पर्शः इति व्याख्येयम् । न तु साक्षात्तेजस्कायिकस्यैव ॥ श्रथवा भवान्तरानुभूततेजस्कायिकपर्यायपृथिवीकायिकस्पर्शापेक्षया व्याख्येयम् ॥ इति भगवतीરાતજ શુરૂ સહેરા જ વૃત્તૌ ॥
[ સર્વે ટ્
વળી નરકને વિષે જે પાક, દાહ વગેરે દુઃખાનેા અનુભવ કરાવે છે તે કઇં અગ્નિ નથી પણ પરમાધામીએએ વિષુવે લા અગ્નિજેવા પુદ્ગળા છે. અને તે નરકના જીવાને જે ઉષ્ણ વેદના થતી કહેવાય છે તે પૃથ્વી વગેરે પુદ્ગળાના એવા પ્રકારના પરિણામ છે. ૧૮૧-૧૮૨.
આ સંબંધમાં ભગવતી સૂત્રના તેરમા શતકના ચાથા ઉદ્દેશની વૃત્તિમાં નીચે પ્રમાણે
શું છે
સ્પ
""
કોઇ માણસ અહિં એવી શંકા ઉપસ્થિત કરે કે “ સાતે પૃથ્વીએમાં નારકીના જીવેાને તેજસ્કાય વિના બીજા ત્રણ અર્થાત્ પૃથ્વીકાય–અપ્લાય અને વાયુકાયના, સ્પ થાય છે એમ કહેા છે તે તેા યુક્ત છે કેમકે ત્યાં તે ત્રણે વિદ્યમાન છે; પરન્તુ તેઓને તેજસ્કાયને કયાંથી-કેવીરીતે થાય ? ન જ થાય. કેમકે ખાદર તેજસ્કાય મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, અને સૂક્ષ્મ તેજસ્કાયા ત્યાં છે ખરા પણ તે સ્પર્શેન્દ્રિયના વિષય નથી. આશકાનું સમાધાન આ પ્રમાણે:— અહીં ‘ તેજસ્કાય ’ માંના ‘ તેજસ્’ ના અર્થ ‘પરમાધામીકૃત અગ્નિસદેશ’ લેવો, એટલે, ‘ તેજસ્કાયના સ્પર્શ ’–અનેા અથ એમ કે—પરમાધામીની નીપજાવેલી અગ્નિસરખી વસ્તુના સ્પર્શ –જે તેજસ્કાયના જ જાણે સ્પ હાય ઍવા લાગે છે. ( સાક્ષાત્ તેજસ્કાયના સ્પર્શ કરે છે એમ અમારૂ કહેવું નથી ). અથવા ‘કાઇ અન્ય ભવમાં અનુભવેલા તેજસ્કાયિકના પર્યાયેા સરખા પૃથ્વીકાયિકના સ્પર્શી ’ એમ લેવું.
વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org