________________
लोकप्रकाश ।
( ११२)
[ सर्ग ३ इति एकसमयसिद्धिस्वरूपम् ॥ १६ ॥
कृष्णादिद्रव्यसाचिव्यात्परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रवर्त्तते ॥ २८४ ॥ द्रव्याण्येतानि योगान्तर्गतानीति विचिन्त्यताम् । सयोगत्वेन लेश्यानामन्वयव्यतिरेकतः ॥ २८५ ॥ यावत्कषायसद्भावस्तावत्तेषामपि स्फुटम् । अमून्युपबृंहकाणि स्युः साहायककृत्तया ॥ २८६ ॥ दृष्टं योगान्तर्गतेषु द्रव्येषु च परेष्वपि । उपबृंहणसामर्थ्य कषायोदयगोचरम् ॥ २८७ ॥ यथा योगान्तर्गतस्प पित्तद्रव्यस्य लक्ष्यते । क्रोधोदयोद्दीपकत्वं स्याद्यच्चंडोऽतिपित्तकः ॥ २८८ ॥ द्रव्येषु बाह्येष्वप्येवं कर्मणामुदयादिषु । सामर्थ्य दृश्यते तम्कि न योगान्तर्गतेषु तत् ॥ २८९ ॥
એ સેળયું દ્વાર डवे वेश्या' नामना सत्तरमा 'द्वा२' नु२५३५ नाथे प्रमाण:
કૃષ્ણ આદિક દ્રવ્યના સંયોગથી સસ્ફટિકરત્નનું જેમ બીજું નવું પરિણામ થાય છે તેમ કર્મોના સંગથી આત્માનું પરિણામ થાય છે તેને “લેશ્યા ” કહે છે. ૨૮૪.
अन्वय' अने व्यति२४' थी वेश्या' नासयोगाने सीधे या द्रव्या योगने વિષે અન્તર્ગત છે એમ સમજવું. ૨૮૫.
જેટલા પ્રમાણમાં કષાયને સદ્ભાવ હોય તેટલા પ્રમાણમાં એ કષાયોને, આ દ્રવ્ય, सहायडा२४ थछ, ४८ ४२ छ. २८६.
કેમકે ગાન્તર્ગત અન્ય દ્રવ્યોમાં પણ, કષાયના ઉદયમાં જે પ્રકટનસામર્થ્ય છે તે સામર્થ્ય દેખાઈ આવે છે. ૨૮૭
જેમકે ચોગાન્તર્ગત પિત્તદ્રવ્યમાં ક્રોધના ઉદયને ઉદ્દીપન કરવાના ગુણ દેખાય છે. કેમકે ક્રોધાતુર માણસની અતિ પિત્ત પ્રકૃતિ હોય છે. ૨૮૮.
એવી રીતે કર્મના ઉદયાદિકરૂપ “બાહ્ય” દ્રવ્યોમાં પણ જ્યારે એવું સામર્થ્ય દષ્ટિશાશર થાય છે ત્યારે રોગના “અન્તર્ગત’ દ્રવ્યમાં એ સામર્થ્ય કેમ ન હોય ? ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org