________________
द्रव्यलोक ] चतुर्थ सर्गनी निर्विघ्न समाप्ति ।
(३४७) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीधाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सो निर्गलितार्थसार्थसुभगः पूर्णश्चतुर्थः सुखम् ॥ १६३ ॥
इति चतुर्थः सर्गः ॥
અખિલ જગતમાં આશ્ચર્યકારી છે કીર્તિ જેમની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના અન્તવાસી, અને માતા રાજશ્રી તથા પિતા તેજપાળના સુપુત્ર શ્રીવિનયવિજયઉપાધ્યાયે જગતમાંના નિશ્ચિત તત્વોને દીપકની પેઠે પ્રકટ કરનાર આ ગ્રંથ રચ્યો છે તેનો આ, અંદરથી નીતરતા સારને લીધે સુભગ એ, ચતુર્થ સર્ગ નિર્વિને સંપૂર્ણ થયે.
ચોથે સર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org