________________
(१६०) लोकप्रकाश ।
[ सर्ग ३ स्तोकावगाहा दक् श्रोत्रघाणे संख्यगुणे क्रमात् । ततोऽसंख्यगुणा जिव्हा संख्यघ्नं स्पर्शनं ततः ॥ ५४३ ॥ स्तोकप्रदेशं नयनं श्रोत्रं संख्यगुणाधिकम् । ततोऽसंख्यगुणं घाणं जिव्हाऽसंख्यगुणा ततः ॥ ५४४ ॥ ततोऽप्यसंख्यगुणितप्रदेशं स्पर्शनेन्द्रियम् ।
इत्यल्पबहुतैषां स्यादवगाहप्रदेशयोः ॥ ५४५ ॥ तुर्योपांगे तु
श्रोत्राक्षिनासिकं द्वे द्वे जिव्हैका स्पर्शनं तथा । एवं द्रव्येन्द्रियाण्यष्टौ भावेन्द्रियाणि पंच च ॥ ५४६ ॥ सर्वेषां सर्वजातित्वे द्रव्यतो भावतोऽपि च ।। अतीतानीन्द्रियाणि स्युरनन्तान्येव देहिनाम् ॥ ५४७ ॥ विनानादिनिगोदिभ्यो ज्ञेयमेतत्तु कोविदैः । स्वजातावेव तेषां तु तान्यतीतान्यनन्तशः ॥ ५४८॥
ચક્ષુઈન્દ્રિય, સર્વમાં, ઓછા અવગાહવાળી છે. અને કર્ણ તથા નાસિકા અનુક્રમે એનાથી સંખ્યાતસંખ્યાતગણું અવગાહુવાળી છે. ૫૪૩.
પ્રદેશ પણ ચક્ષુના સર્વ થી ઓછા છે. કર્ણ ઇન્દ્રિયના એથી સંખ્યગણું છે. નાસિકાના વળી એથી અસંખ્યગણ છે. નાસિકા કરતાં જીલ્લાના અસંખ્યાતગણા, અને જીહા કરતાં સ્પર્શઇન્દ્રિયના અસંખ્ય ગણે છે. પ૪૪.
२मावी रीते सर्व धन्द्रियान माई' मने 'प्रश' मेछापत्तो छ. ५४५, ચોથા ઉપાંગમાં તો એમ કહેવું છે કે
બે કર્ણ, બે ચક્ષુ, બે નાસિકા (ના રંધ), એક જીહાઇન્દ્રિય, અને એક સ્પર્શ ઈન્દ્રિય એમ આઠ દ્રવ્યઈન્દ્રિયો છે. ભાવથી જે કે ઇન્દ્રિયે પાંચ છે. પ૪૬.
સર્વ પ્રાણીઓને સર્વજાતિઓમાં અનન્ત દ્રવ્યઈનિદ્રા અને ભાવઈન્દ્રિય અતીત थयेकी छे. ५४७
પણ એમાં અનાદિ નિગોદજાતિ અપવાદરૂપે ગણવી. કેમકે એના જીની અનન્ત ઇન્દ્રિએ અતીત થયેલી હોય એ પોતાની જ જાતિમાં, સર્વ જાતિમાં નહિં. ૫૪૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org