________________
द्रव्यलोक ]
एओनुं अल्पबहुत्व अने एनां कारण । (४९१) तेभ्योऽधिका दक्षिणस्यां विमानानां बहुत्वतः । तथा कृष्णपाक्षिकाणां बाहुल्येनोपपाततः ॥ १३९ ॥ उदीच्यां मानससरस्येते क्रीडापरायणाः ।
आसते नित्यमेवं स्युर्दक्षिणापेक्षयाधिकाः ॥ १४० ॥ किं च मानसाख्ये सरस्यस्मिन् मत्स्याद्या येऽम्बुचारिणः ।
ते समीपस्थितज्योतिर्विमानादिनिरीक्षणात् ॥ १४१ ॥ उत्पन्नजातिस्मरणाः किंचिदाचर्य च व्रतम् । विहितानशनाः कृत्वा निदानं सुखलिप्सया ॥ १४२ ॥ मृत्वा ज्योतिर्विमानेषुत्पद्यन्तोऽन्तिकवर्तिषु । ततः स्युर्दाक्षिणात्येभ्य उत्तराहा इमेऽधिकाः ॥१४३॥ विशेषकम् ॥ __ स्युः सौधर्मप्रभृतिषु ताविषेषु चतुर्वपि । पूर्वस्यां पश्चिमायां च स्तोका एव सुधाभुजः ॥ १४४ ॥ ततश्चासंख्येयगुणा उत्तरस्यां ततोऽधिकाः । दक्षिणस्याममी प्रोक्ताः श्रूयतां तत्र भावना ॥ १४५॥ तुल्या दिक्षु चतुसृषु विमाना: पंक्तिवर्तिनः । असंख्ययोजनतताः पुष्पावकीर्णकाः पुनः ।। १४६ ।।
એક ન્હાના ભાગ જેવા છે માટે ત્યાં એ સ્વાભાવિક રીતે થોડાજ હોય. દક્ષિણમાં એથી અધિકએનું કારણ એ કે ત્યાં ઘણી વિમાન છે અને વળી કૃષ્ણપાક્ષિક દેવેની ત્યાં ઉત્પત્તિ વિશેષ છે. ઉત્તરમાં વળી એથી અધિક છે એનું કારણ એ કે ત્યાં જે માનસરોવર છે તેમાં એઓ હમેશાં gीडा ४२ता २९ छे. १३७-१४०.
આ માન સરોવરમાં જે મસ્યાદિ જળચર જીવો છે તેમને સમીપસ્થ જ્યોતિષ્કવિમાને જોઈને જાતિસમરણ થાય છે એટલે કંઇક વ્રત લઈને અથવા અનશન કરીને સુખી થવાની અપેક્ષાએ નિદાન કરી મૃત્યુબાદ એ સમીપમાં રહેલા વિમાનમાં ઉત્પન્ન થાય છે. એ કારણને લઈને ઉત્તરમાં એમની સંખ્યા દક્ષિણ કરતાં અધિક છે. ૧૪૧–૧૪૩.
“સૌધર્મ ’ આદિ ચારે દેવલોકમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં છેડા દેવ છે. ઉત્તરમાં એથી અસંખ્યગણા છે, અને દક્ષિણમાં એથી પણ અધિક છે. એમાં ભાવના આ પ્રમાણે:–અસંખ્ય
જનના વિસ્તારવાળા પંક્તિબદ્ધ વિમાને તો ચારે દિશાઓમાં સરખા છે. પરંતુ પુષ્પાવકીર્ણવિમાને દક્ષિણ અને ઉત્તરમાંજ ઘણા છે, પૂર્વ પશ્ચિમમાં નહિ. માટે પૂર્વપશ્ચિમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org