________________
द्रव्यलोक ]
— पाला ' अने ' सरसव ' नु दृष्टांत । (२३) रिक्तीभूते शलाकेऽथ पल्ये प्रतिशलाकके। क्षिप्यते सर्षपस्तस्य साक्षीभूतस्तृतीयके ॥ १४५ ॥ अथ तत्र स्थितं पूर्ण तं गृहीत्वाऽनवस्थितम् । शलाकान्त्यकणाकान्तादग्रे प्राग्वत् कणान् क्षिपेत् ॥ १४६ ॥ पूर्यमाणै रिच्यमानै भूयोभूयोऽनवस्थितैः। पुनः शलाको भ्रियते प्राग्वत्तथानवस्थितः ॥ १४७ ॥ प्राग्वत् शलाकमुत्पाट्य परतो द्वीपवार्धिषु । रिक्तीकृत्य च तत्साक्षी स्थाप्यः प्रतिशलाकके ॥ १४८ ॥ एवं प्रतिशलाकेऽपि सशिखं सम्भृते सति । अनवस्थशलाकाख्यौ स्वयमेव भृतौ स्थितौ ॥ १४९ ॥ शलाकसाक्षिण: स्थानाभावात्स रिच्यते कथम् । श्राद्यस्यापि तदभावात् कथं सोऽपि हि रिच्यते ॥ १५० ॥ ततः प्रतिशलाकाख्यमुत्पाट्य तस्य सर्षपान । क्षिपेत् पूर्वोक्तया रीत्या परतो द्वीपवार्धिषु ॥ १५१ ॥ . एवं प्रतिशलाकेऽपि निखिलं निष्ठिते सति । साक्षीभूतं कणमेकं क्षिपेन्महाशलाकके ॥ १५२ ॥
ભરાતાં અને ખાલી થતાં પૂર્વની પેઠે “ શલાક પાલો ભરાય છે. વળી પૂર્વની પેઠે “ શલાકા” પાલાને ઉપાડીને તથા એની આગળ આગળના દીપસમુદ્રોમાં ખાલી કરીને, એના સાક્ષીરૂપી કળા ત્રીજા ૮ પ્રતિશલાક’ પાલામાં નાખવા. આ “ પ્રતિશલાક’ પવાલું પણ જ્યારે શિખા એટલે શગ સુધી ભરાઈ જાય ત્યારે ‘અનવસ્થિત” અને “ શલાક’ બેઉ પોતાની મેળેજ ભરેલા રાખી મકવા. કેમકે એના સાક્ષીરૂપ કણ શામાં નાખવા ? “ શલાક ” માં સાક્ષીરુપ નાખેલા સરસા ભરેલા છે એ નાખવાનું અન્ય સ્થાન નથી. તેમ પહેલા “ અનવસ્થિત’ ના સાક્ષીરૂપ કણુને નાખવાનું પણ સ્થાન નથી. પછી “પ્રતિશલાક ” પાલાને ઉપાડીને, પૂર્વ પ્રમાણે, એમાંથી સરસવના કણોને આગળઆગળના દ્વીપસમુદ્રોમાં ફેકવા. એમ કરતાં કરતાં જ્યારે એ આખા ખાલી થાય ત્યારે એના સાક્ષીભૂત પ્રત્યેક કણને ચોથા ‘મહાશલાક’ પાલામાં નાખવો. પછી “ શલાક” પાલાને ઉપાડીને એના સરસવાને એની આગળના દ્વીપસમુદ્રોમાં નાખીને, એના સાક્ષીકાને “ પ્રતિશલાક’ પાલામાં નાખવા. પછી અનુક્રમે વૃદ્ધિ પામતા વિસ્તારવાળા * અનવસ્થિત’ પાલાને ઉપાડીને એના કાને આગળઆગળના દ્વીપસમુદ્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org