________________
દ્રવ્યો ] देवोनो त्रीजो अने चोथो प्रकार ।
(૭૭ ) विचित्रचित्रयमवैताढ्यकांचनादिषु । वसन्ति शैलेषु दशाप्यमी पल्योपमायुषः ॥ ५३ ॥ नित्यं प्रमुदिताः क्रीडापराः सुरतसेविनः । स्वच्छन्दचारित्वादेते जृम्भन्त इति जृम्भकाः ॥ ५४ ॥ क्रुद्धानेतांश्च यः पश्येत् सोऽयशोऽनर्थमाप्नुयात् । तुष्टान् पश्यन् यशोविद्यां वित्ते वज्रमुनीन्द्रवत् ॥ ५५ ॥ शापानुग्रहशीलत्वमेषां शक्तिश्च तादृशी । अयमर्थः पंचांगे शते प्रोक्तश्चतुर्दशे ॥ ५६ ॥ शतं पंचोत्तरं भेदप्रभेदैर्व्यन्तरामराः । भवन्ति नाना क्रीडाभिः क्रीडन्तः काननादिषु ॥ ५७ ॥
ज्योतिष्का पंच चन्द्रार्कग्रहनक्षत्रतारकाः । द्विधा स्थिराश्चराश्चेति दशभेदा भवन्ति ते ॥ ५८ ॥
આ દશે જાતિ ચિત્ર, વિચિત્ર, વૈતાઢય અને મેરૂ વગેરે પર્વતો પર વસનારી છે. એમનું પલ્યોપમનું આયુષ્ય છે; એઓ નિત્ય પ્રમુદિત રહે છે, ક્રીડા કર્યા કરે છે અને સુરતસમાગમમાં લીન રહે છે. એમને સ્વચ્છંદાચાર નિત્ય (f)qન્મ પામતો ( વધતે વધતો હોવાથી એ જૂન્મ કહેવાય છે. પ૩–૧૪.
એઓ ક્રોધાતુર હોય એવે વખતે, જેને એમનું દર્શન થાય, એ અપયશ અને અનર્થ પામે છે. પણ સંતુષ્ટ હોય એવે વખતે એમનું દર્શન થાય તે, વજમુનિને મળી હતી એવી વિદ્યા અને યશ બેઉ પ્રાપ્ત થાય છે. પપ.
એમનામાં શાપવાનો અને અનુગ્રહ કરવાનો પણ સ્વભાવ રહેલું છે. કારણકે એમનામાં એ પ્રકારની શક્તિ છે. આવા ભાવાર્થનું પાંચમા અંગના ચાદમા શતકમાં કહેલું છે. પદ.
બાગબગીચાઓમાં વિવિધ પ્રકારની કીડા કરવામાં કરવામાં જ તત્પર એવા આ વ્યઃરદેવના આમ એકંદર ૧૦૫ ભેદ થાય છે. (૩).દેના ત્રીજા પ્રકાર-જ્યાતિષ્ક દેવો વિષે.
જ્યોતિષ્ક પાંચ જાતના છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. એએમાં વળી કેટલાક સ્થિર અને કેટલાક ગતિમાનું છે એટલે એમ પ૪૨=૧૦ દશ જાત થઈ. પ૮.
(૪). દેવાના ચેથા અને છેલ્લા પ્રકાર વૈમાનિક દેવો વિષે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org