________________
( ६४ )
लोकप्रकाश ।
पर्याप्ता व्यपदिश्यन्ते याभिः पर्याप्तयस्तु ताः । पर्याप्तापर्याप्तभेदादत एव द्विधांगिनः ॥ ७ ॥ पर्याप्तय: स्वयोग्या यैः सकलाः साधिताः सुखम् । पर्याप्सिनामकर्मानुभावात्पर्याप्तकास्तु ते ॥ ८ ॥ द्विधामी लब्धिकरणभेदात्तत्रादिमास्तु ये । समाप्य स्वार्हपर्याप्तम्रियन्ते नान्यथा ध्रुवम् ॥ ९ ॥ करणानि शरीराक्षादीनि निर्वर्त्तितानि यैः । ते स्युःकरणपर्याप्ताः करणानां समर्थनात् ॥ १० ॥ पर्याप्ता द्विधाः प्रोक्ता लब्ध्या च करणेन च । द्वयोर्विशेषं श्रृणुत भाषितं गणधारिभिः ॥ ११ ॥
समाप्य स्वपर्यातीम्रियन्ते येऽल्पजीविता: । लब्ध्या ते स्रपर्याप्ता यथा निःस्वमनोरथाः ॥ १२ ॥ निर्वर्त्तितानि नाद्यापि प्राणिभिः करणानि यैः ।
हाक्षादीनि करणा पर्याप्तास्ते प्रकीर्तिताः ॥ १३ ॥
[ सर्ग ३
श्री द्वार 'पर्याप्सि' नेने व 'पर्याप्त ' 'डेवाय, तेनु' नाम पर्याप्सि. आने सीधे प्राणिना 'पर्याप्त ' भने ' अपर्याप्त 'सेवा मे लेह पड़े छे. ७. જઓએ પોતપોતાને યાગ્ય સર્વ પર્યાપ્તએ સાધેલી છે એએ પર્યાસિનામકર્મના અનુભાવથી પર્યાસ ( સંપૂર્ણ પર્યાસવાળા ) કહેવાય છે. ૮.
C
પર્યાસ ’ વળી એ પ્રકારના છે: લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત.
પેાતાને ચાગ્ય પર્યાસિઆને સંપૂર્ણ કરીને મરે, સંપૂર્ણ કર્યા શિવાય નહિ, અઆ ‘ લબ્ધિપર્યાપ્ત ’; જેઓએ પાતાના શરીર, ઇન્દ્રિય વગેરે ‘ કરણ ’ નિવૃત્ત ન કર્યો છે અર્થાત્ સંપૂર્ણ પણે સમ કર્યા છે એએ ‘ કરણપર્યાપ્ત ’. ૯–૧૦
૮ અપર્યાસ ’ પણ એ પ્રકારના છે: લબ્ધિઅપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત.
Jain Education International
આ બેના તફાવત આ પ્રમાણે:-જએ અલ્પઆયુષ્યવાળા હોઇને નિર્ધનના મનારથાની જેમ પોતાની પર્યાસ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે એએ ‘ લબ્ધિઅપર્યાપ્ત ’ કહેવાય; અને જેએ પાતાનાં શરીર તથા ઇન્દ્રિય આદિ કરણ સંપૂર્ણ ખીલવા પામ્યા શિવાય મૃત્યુ પામે છે येथे। ' उरशुय्मपर्याप्त ' उडेवाय. ११-१३.
For Private & Personal Use Only
www.jainelibrary.org