________________
दव्यलोक ]
एओनां — संस्थान ', ' देहमान ' वगेरे । संख्येयजीविनां नृणां संस्थानान्यखिलान्यपि ।
चतुरस्रं भवेदेतदसंख्येयायुषां पुनः ॥ ५१ ॥ इति संस्थानम् ॥ १० ॥
शतानि पंच धनुषां वपुः संख्येयजीविनाम् । गव्यूतत्रयमन्येषामुत्कर्षेण प्रकीर्तितम् ॥ ५२ ॥ जघन्यतोऽङ्गलासंख्यभागमानमिदं भवेत् । उभयेषां तदारम्भकाल एवास्य सम्भवः ॥ ५३ ॥ संख्यायुषां वैक्रियं साधिकैकलक्षयोजनम् । उत्कर्षेण जघन्याच्चांगुलसंख्यांशसंमितम् ।। ५४ ॥ आहारकशरीरं यत् स्यादेषां लब्धिशालिनाम् ।
श्रुतकेवलिनां तत्तु मानतो हस्तसमितम् ॥ ५५ ॥ इति अंगमानम् ॥ ११ ॥
स्युः सप्तापि समुद्घाता नणां संख्येयजीविनाम् । असंख्येयायुषामाद्यस्त्रिय एव भवन्ति ते ॥ ५६ ॥
संस्थान સંખ્યાતઆયુષ્યવાળા મનુષ્યને સઘળાજ હોય છે; અસંખ્યાતઆયુષ્યવાળાને ફક્ત 'सभयतुरस' मेटसे सभयारस डाय छे. ५१.
डभान સંખ્યાતઆયુષ્યવાળા મનુષ્યનું ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યનું હોય છે; અસંખ્ય આયુષ્ય વાળાઓનું ફક્ત ત્રણ ગાઉનું કહેવું છે. પરંતુ બેઉનું જઘન્ય દેહમાન તે અંગુલના અસંખ્યમાં ભાગ જેટલું છે; જે કે એના આરંભકાળજ સંભવે છે. પર-પ૩.
સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યનું વૈક્રિય શરીર ઉત્કૃષ્ટ એક લક્ષ એજનથી કંઈક અધિક હોય છે, અને જઘન્યત: અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. ૫૪.
વળી લબ્ધિવંત શ્રુતકેવળીને જે આહારક શરીર હોય છે તે ફકત એક હસ્તપ્રમાણ डाय छे. ५५.
સમુદ્યાત સંપેયજીવી મનુષ્યને સાતેસાત પુરા હોય છે, અસંખ્યઆયુષ્ક મનુષ્યોને પહેલા डाय छे. ५६.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org