________________
(४५६ ) लोकप्रकाश।
[ પ ૭ इति समुद्घाताः ॥ १२ ॥
यान्ति सर्वे सुरेष्वेव नरा असंख्यजीविनः। निजायुःसमहीनेषु नाधिकस्थितिषु कचित् ॥ ५७ ॥ ततोन्तरद्वीपजाता भवनव्यन्तरावधि । यान्तीशानदिवं यावत् हरिवर्षादिजास्तु ते ॥ ५८ ॥ सौधर्मान्तं हैमवतहरण्यवतजा इमे । जघन्यापि यदीशानेऽधिकपल्योपमा स्थितिः ॥ ५९ ॥
सर्वसंसारिगतिषु नराः संख्येयजीविनः । गच्छन्ति कर्मविगमादेति मुक्तिगतावपि ॥ ६० ॥ तीवरोषास्तपोमत्तास्तथा बालतपस्विनः । द्वैपायनादिवढेरपरा यान्त्यसुरेष्वमी ॥ ६१ ॥ जलाग्निझंपासंपातगलपाशविषाशनैः । तृट्तुदायॆमृतास्ते स्युव्यन्तराः शुभभावतः ॥ ६२ ।। अविराद्धचारित्राणां जघन्यादाद्यताविषः । उत्कर्षेण च सर्वार्थसिद्धः स्याद्विषयो गते ॥ ६३ ॥
हवे मनी ति विषे. ( ६२ १७ भु) અસંખ્યઆયુવાળા સર્વ મનુષ્ય, પોતાના જેટલા જ આયુષ્યવાળા અથવા પિતાના કરતાં ઓછા આયુષ્યવાળા દેવતાઓમાં જાય છે; પિતાના કરતાં અધિક સ્થિતિવાળા દેવોમાં જતા નથી. એમ હોવાથી, અન્તરદ્વીપમાં જન્મેલાઓ ભવનપતિ અને વ્યન્તરો સુધી જાય છે, અને હરિવર્ષ આદિમાં જન્મેલાઓ ઈશાનદેવકસુધી જાય છે. વળી હેમવત અને હિરણ્યવ તમાં જન્મેલાઓ સોધમાં દેવલોકસૂધી જાય છે કારણકે ઈશાનદેવલોકમાં જઘન્યસ્થિતિ પણ पस्योपभथी मधिछे. ५७-५८.
સંખ્યાતઆયુષ્યવાળા મનુષ્ય સર્વસંસારિગતિમાં જાય છે, અને કમરહિત થયે મોક્ષે ५ सय छे. १०.
પણ એમનામાં જે તીવ્રરોષવાળા, તપશ્ચર્યાને લીધે ઉન્મત્ત તથા બાળ તપસ્વીઓ હાય તે દ્વૈપાયનઋષિની પેઠે શત્રુવટ રાખવાથી અસુરેમાં પણ જન્મ લે છે. ૬૧.
વળી જળમાં પડીને, કંપાપાત ખાઈને, અગ્નિમાં પડીને, ગળાફાંસો ખાઈને, વિષપાન કરીને કે ભૂખતરસને લીધે જેઓ મૃત્યુ પામે છે તેઓ, શુભભાવ રહે તે વ્યન્તર થાય છે. ૬૨.
જેઓ ચારિત્ર લઈને વિરાધતા નથી એ ઓછામાં ઓછા પહેલે દેવકે જાય છે અને વધારેમાં વધારે સર્વાર્થસિદ્ધિએ પણું જાય છે, ૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org