________________
(४५४) लोकप्रकाश ।
[ सर्ग ७ पित्तादिदूषितः पापी कार्मणादिवशोऽथवा । द्वादशाब्दानि गर्भान्तस्तिष्ठेत् सिद्धनृपादिवत् ॥ ४६ ॥ चतुर्विंशतिवर्षा च गर्भकायस्थितिर्नृणाम् । उत्कृष्टस्थितिगर्भस्य मृत्वोत्पन्नस्य तत्र सा ॥ ४७ ॥ स्थित्वा द्वादशवर्षाणि गर्भे कश्चिन्महाघवान् ।
विपद्योत्पद्य तत्रैव तावत्तिष्ठत्यसौ यत: ॥ ४८ ॥ इति भवस्थितिः ॥ ७॥ इत्यर्थतो भगवतीशतक २ पंचमोदेशके ॥
पूर्वाणां कोटय: सप्त तथा पल्योपमत्रयम् ।
__ भाव्या गर्भजतिर्यग्वदेषां कायस्थितिर्गुरुः ॥ ४९ ॥ इति कायस्थितिः ॥ ८॥
संख्येयजीविना देहा: पंचासंख्येयजीविनाम् ।
भवेत् देहत्रयमेव विनाहारकवैक्रिये ॥ ५० ॥ इति देहाः ॥९॥
પિત્ત વગેરે દોષવાળે પાપી અથવા કામણુટુમણ વગેરેને વશ પ્રાણી સિદ્ધરાજની પેઠે બાર વર્ષ સુધી પણ ગર્ભમાં રહે છે. ૪૬.
મનુષ્યના ગર્ભની કાયસ્થિતિ એવીશ વર્ષની પણ હોય, પણ તેનું મૃત્યુ પામીને (પુન:) ઉત્પન્ન થયેલા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ગર્ભની હોય. ૪૭.
કારણકે કોઈ મહા પાપી જીવ બાર વર્ષ ગર્ભમાં રહી મૃત્યુ પામીને (પુન:) ઉત્પન્ન થાય छतेते समय त्यांन २ छ. ४८. આ ભાવાર્થનું ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદેશમાં કહ્યું છે.
એમની કાયસ્થિતિ ઉત્કર્ષતા, ગર્લજ તિર્યંચની પેઠે ત્રણ પપમ અને સાતકોટિ પૂર્વની સમજવી. ૪૯
શરીર
સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યને પાંરા હોય છે. અસંખ્યાત આયુષ્યવાળા મનુન્થને, આહારક અને વૈક્રિય એ બે શરીર નથી હોતાં, એટલે ફક્ત ત્રણ હોય છે. ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org