________________
द्रब्यलोक ] ' मिश्रदृष्टि ' नुं स्वरूप ।
(१८९) यस्यां जिनोक्ततत्त्वेषु न रागो नापि मत्सरः। सम्यग्मिथ्यात्वसंज्ञा सा मिश्रदृष्टिः प्रकीर्तिता ॥ ६९६ ॥ धान्येष्विव नरा नालिकेरद्वीपनिवासिनः ।
जिनोक्तेषु मिश्रदृशो न द्विष्टा नापि रागिणः ॥ ६९७ ॥ यदाहुः कर्मग्रन्थकारा:
जिअश्रजिअपुणपावासवसंवरबंधमुरुखनिजरणा । जिणं सद्दहइ तं सम्मं खइगाइबहुभेयं ॥ ६९८ ॥ मीसा न रागदोसो जिणधम्मे अंतमुहुत्तं जहा अन्ने ।
नालीअरदीवमणुणो मिच्छं जिणधम्मविवरीयं ॥ ६९९ ।। गुणस्थानक्रमारोहे त्वेवमुक्तम्
ज्यात्यन्तरसमुद्भतिर्वडवाखरयोर्यथा । गुडदध्नो: समायोगे रसभेदान्तरं यथा ॥ १ ॥ तथा धर्मद्वये श्रद्धा जायते समबुद्धितः ।
मिश्रोऽसौ जायते तस्माद्भावो जात्यन्तरात्मकः ॥ २॥ વળી જિોક્ત તત્વોને વિષે રાગ પણ ન હોય તેમ દ્વેષ પણ ન હોય એ “સમ્યક મિથ્યાત્વ' નામની મિશ્રદષ્ટિ કહેવાય છે. એવી મિશ્રદષ્ટિવાળાએ શ્રી જિનેશ્વરના વચનો પર નથી ધરાવતા રાગ કે નથી રાખતા કેષ; નાળી એરદ્વીપમાં વસનારાઓ જેમ ધાન્યના રાગી કે देषी नथी डातासम.६५१-१८७.
એ વિષે “કર્મગ્રંથ” ના કર્તાનાં નીચે પ્રમાણે વચન છે –
व, २०१, पुण्य, पा५, माश्रय, सव२, मन्य, मोक्ष मने निश- नव तत्वाપર શ્રદ્ધા હોવી એનું નામ “ સમ્યકરષ્ટિ ?; જેના “ ક્ષાયિક' વગેરે અન્ય અન્ય પ્રકાર છે. નાળીએરદ્વીપના મનુષ્યને અન્નપર રાગ કે દ્વેષ હોતો નથી એમ જિનધર્મને વિષે અન્તર્મુહૂર્તપર્યન્ત રાગ પણ ન હોય એમ દ્વેષ પણ ન હોય એનું નામ “મિશ્રદષ્ટિ ”. અને निर्भधी विपरीत पनि भिथ्याष्टि.'६५८-१८९.
“ગુણસ્થાનક ક્રમાહિ” માં વળી એમ કહ્યું છે કે –
જેમ વડવા એટલે ઘોડીનો ખર સાથે સંગ થવાથી એક અન્ય ત્રીજી જ જાતિની ઉત્પત્તિ થાય છે; તથા ગોળ અને દહીંના સંગથી વળી એક અન્ય રસની ઉત્પત્તિ થાય છે–તેમ બે ધર્મ ५२ समान श्रद्धा थवाथी माथी अन्य ति३५ भिमा उत्पन्न थाय छे. (१-२).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org