________________
द्रव्यलोक
शरीरनी विशिष्ट अवगाहना ।
(८७) ब्रवीमि तो जिनप्रोक्तस्वरूपां सोपपत्तिकम् । भाव्यैवं कार्मणस्यापि सोभयोः साहचर्यतः ॥१३३॥ युग्मम् ॥ स्वस्वदेहमिता व्यासस्थौल्याभ्यां सर्वदेहिनाम् । मरणान्तसमुद्घाते स्यात्तैजसावगाहना ॥ १३४ ।।
पायामतो विशिष्येत तत्रैकेन्द्रियदेहिनाम् । अंगुलासंख्येयभागप्रमाणा सा जघन्यतः ॥ १३५ ॥ उत्कर्षतश्च लोकान्ताल्लोकान्तं यावदाहिता । एकेन्द्रियाणां जीवानामेवमुत्पत्तिसंभवात् ॥ १३६ ॥ युग्मम् ॥ सामान्यतोऽपि जीवानां विभाव्यैतदपेक्षया। लोकान्तावधि लोकान्तातैजसस्यावगाहना ॥ १३७ ॥ अंगुलासंख्यभागेन प्रमिताथ जघन्यतः। निर्दिष्टा विकलाक्षाणां तेजसस्यावगाहना ॥ १३८ ॥ तिर्यग्लोकाच्च लोकान्तावधि तेषां गरीयसी। संभवो विकलाक्षाणां यत्तिर्यग्लोक एव हि ॥ १३९ ॥
યથાસ્થાને પિતપોતાનાં શરીર જેવડાં હોય છે. વળી મરણાન્તસમયે, સમુદઘાતને પ્રાપ્ત થયેલા એકેન્દ્રિયાદિ પ્રાણીઓના તેજસ શરીરની જેવડી અવગાહના હોય છે–તેવડી જ “ કામ” શરીરની પણ હોય છે. કેમકે જિનવચન પ્રમાણે એ બેઉ શરીર સહચારી છે. ૧૩૧–૧૩૩.
મરણાંત સમુઘાત વખતે સર્વ પ્રાણીઓની તેજસ શરીરની અવગાહના પિોતપોતાના શરીરની જાડાઈ પહોળાઈ પ્રમાણે હોય છે. ૧૩૪.
એમાં, એકેન્દ્રિય પ્રાણીઓની અવગાહનાની લંબાઈમાં ફેર છે. કેમકે તે જઘન્યપણે અંગુલના અસંખ્યાત ભાગ જેવડી છે, અને ઉત્કૃષ્ટપણે કલેક ” ના એક છેડાથી બીજા છેડા સુધી છે. કેમકે એકેન્દ્રિય જીવોને એવાજ પ્રકારને ઉત્પત્તિસંભવ છે. ૧૩૫–૧૩૬.
વળી આ અપેક્ષાને લઈને સામાન્યપણે પણ જીવની તેજસ શરીરની અવગાહના “લેક ના એક છેડાથી બીજા છેડા સુધી છે. ૧૩૭
વિકલેન્દ્રિય જીવોના તેજસ શરીરની અવગાહના જઘન્યપણે અંગુલના અસંખ્ય ભાગ જેટલી કહેલી છે, અને ઉત્કૃષ્ટપણે તિર્યચકી લેકાંત સુધીની છે. કેમકે વિકસેન્દ્રિયોનો સંભવ ફક્ત તિર્યશ્લોકમાં જ છે. ૧૩૮–૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org