________________
[ सर्ग ३
लोकप्रकाश । शापानुग्रहयोः शक्तिर्भुक्तिपाकः प्रयोजनम् ।
तैजसस्य कार्मणस्य पुनरन्यभवे गतिः ॥ १२६ ॥ इति प्रयोजनकृतो विशेषः ॥
उत्कर्षतः सातिरेकसहस्रयोजनप्रमम् । औदारिकं वैक्रियं साधिकैकलक्षयोजनम् ॥ १२७ ।। आहारकं हस्तमानं लोकाकाशमिते उभे । समुद्घाते केवलिनः स्यातां तैजसकार्मणे ॥ १२८ ॥ अवगाढं प्रदेशेषु स्वल्पेष्वाहारकं किल । ततः संख्यगुणांशस्थमुत्कृष्टौदारिकं स्मृतम् ॥ १२९ ॥ ततोऽपि संख्यगुणितदेशस्थं गुरु वैक्रियम् । समुद्घातेऽहंतोऽन्त्ये द्वे सर्वलोकावगाहके ॥ १३० ॥ दीर्घ मृत्युसमुद्घाते तूत्पत्तिस्थानकावधि । अन्यदा तु यथास्थानं स्वस्वदेहावगाहिनी ॥ १३१ ॥ मरणान्तसमुद्घातं गतानां देहिनां भवेत् । यावत्येकेन्द्रियादीनां तैजसस्यावगाहना ॥ १३२ ॥
तेस' शरीरनु प्रयो- A५' बने 'अनुर' नीति , तथासान यु હોય એને પચાવવાની શકિત પ્રાપ્ત કરવી એ છે. “ કામણ’ શરીરનું પ્રયોજન અન્ય ભવમાં आभन ४२१। भाटे छ. ( से प्रमाणु प्रयोगनत - विशेष' छे.) १२१.
દારિક” શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક સહસ્ત્ર નથી કંઈક અધિક છે, “ક્રિયાનું એકલક્ષી યોજનથી સહેજ વધારે છે. “ આહારક’ નું એક હાથનું પ્રમાણ છે. “તેજસ” તથા 'भ' शरी२. वणीप्रभुनासभुधात वणते '
स श ' डाय छे. १२७-१२८. આહારક” શરીર સર્વથી અપ પ્રદેશોમાં અવગાહેલું હોય છે. દારિક ઉત્કૃષ્ટ એથી સંખ્યાતગણુ પ્રદેશોમાં અવગાહેલું હોય છે. ૧૨૯.
તેથી પણ ઉત્કૃષ્ટ સંખ્યાતગણુ પ્રદેશોમાં વૈકિય” શરીર અવગાહેલું હોય છે અને અહપ્રભુના સમુઘાત વખતે તો છેલ્લાં બેઉ શરીરે સર્વ લોકને અવગહેલા હોય છે. ૧૩૦.
મૃત્યુસમુદઘાત વખતે તો બેઉ શરીર છેક ઉત્પત્તિસ્થાન સુધી લાંબા હોય છે, અન્યદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org