________________
દ્રવ્યો ] लेश्याओनो उत्कृष्ट स्थितिकाळ ।
( ૧૧ ) तथाहुः प्रज्ञापनायाम्
कण्हलेसाणं भंते कतिविहं परिणामं परिणमति । गोतम तिविहं वा णवविहं वा सत्ताविसतिविहं वा एक्कासीतिविहं वा तेपालदुसयविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमति ॥
लेश्यापरिणामस्यादिमान्त्ययोनांगिनां मृतिः क्षणयोः । अन्तर्मुहूर्त्तकेऽन्त्ये शेषे वाये गते सा स्यात् ॥ तत्राप्यन्तर्मुहूर्तेन्त्ये शेषे नारकनाकिनः । म्रियन्ते नरतियंचश्चाद्येऽतीत इति स्थितिः ॥
कृष्णायाः स्थितिरुत्कृष्टा त्रयस्त्रिंशत्पयोधयः। પ્રવ્યામવતqદાન્તર્મુહૂર્ત રૂ૨૭ पल्यासंख्येयभागाढ्या नीलायाः सा दशाब्धयः।
पल्यासंख्यांशसंयुक्ता कापोत्यास्तु त्रयोऽब्धयः ॥ ३२८ ॥ અને એમના પણ ત્રણ ત્રણ ગણા કરતાં જતાં સત્યાવીશ, કાશી, બસો ને તેંતાળીશ ઇત્યાદિ ભેદા થાય. ૩૨૫-૩૨૬.
એ સંબંધી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે –
ગતમ પ્રશ્ન કરે છે હે ભગવાન, કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારે પરિણમે? એનો પ્રભુ ઉત્તર આપે છે–હે ગૌતમ, કૃષ્ણલેશ્યા ત્રણ પ્રકારે પરિણમે, નવ પ્રકારે પરિણમે, સત્યાવીશ પ્રકારે પરિણમે, એકાશી પ્રકારે પરિણમે, બા ને તે તાળીશ પ્રકારે પરિણામે, એમ ત્રણ ત્રણ ગણું કરતાં ઘણું ઘણે પ્રકારે પરિણમે.
લેશ્યા પરિણામના પહેલા અને છેલ્લા ક્ષણમાં પ્રાણીનું મૃત્યુ થતું નથી. છેલ્લું અન્ત મુહુર્ત શેષ રહ્યું હોય ત્યારે અથવા પહેલું અન્તમુહૂર્ત વ્યતીત થયું હોય ત્યારે થાય છે. એમાં પણ છેલું અન્તમુહૂર્ત શેષ રહ્યું હોય ત્યારે નારકી અને દેવતાઓનું મૃત્યુ થાય અને પહેલું વીત્યે મનુષ્ય અને તિર્યંચનું મૃત્યુ થાય. - કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ અને બે અન્તર્મુહૂર્તની છે. ( એક . અન્તર્મુહૂર્ત પૂર્વના ભવ સંબંધીનું, અને એક અન્તર્મુહૂર્ત આગળના ભાવ સંબંધીનુંએમ બે). ૩ર૭.
નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ અને ઉપર એક પોપમને અસંખ્યાત ભાગ–એટલી છે. કાપત લેસ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરેપમ અને ઉપર એક પોપમનો અસંખ્યામાં ભાગ એટલી છે. ૩ર૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org