________________
(२२०) लोकप्रकाश।
[ सर्ग ३ स्यात्क्षयोपशमे हेतुर्भवोऽयं तदसौ तथा ।
उपचारा तुहेतुरपि हेतुरिहोदितः ॥ ३ ॥ इति अवधिज्ञानम् ।।
___ मनस्त्वेन परिणतद्रव्याणां यस्तु पर्यवः ।
परिच्छेदः स हि मनःपर्यवज्ञानमुच्यते ॥ ८५० ॥ यद्वा मनोद्रव्यस्य पर्याया नानावस्थात्मका हि ये।।
तेषां ज्ञानं खलु मन:पर्यायज्ञानमुच्यते ॥ ८५१ ॥
स्यादृजुधीविपुलधीलक्षणस्वामिभेदतः। तद् द्विभेदं संयतस्याप्रमत्तस्यद्धिशालिनः ॥ ८५२ ॥ __ अनेन चिन्तितः कुम्भा इति सामान्यग्राहिणी। मनोद्रव्यपरिच्छित्तिर्यस्यासावृजुधीः श्रुतः ॥ ८५३ ॥ अनेन चिन्तितः कुम्भ स सौवर्णः स माथुरः। इयत्प्रमाणोऽद्यतन: पीतवर्णः सदाकृतिः॥ ८५४ ॥ एवं विशेषविज्ञाने मतिर्यस्य पटीयसी।
ज्ञेयोऽयं विपुलमतिर्मनःपर्यायलब्धिमान् ॥ ८५५ ।। युग्मम् ॥ થી ભવપ્રત્યય એને હેતુ છે–કારણભૂત છે. જોકે ક્ષયપશમમાં તો આ ભવ હેતુભૂત છે તે પણ तुन तु ५ ड ४उवाय मे उपया२ छ. (२-3).
આ પ્રમાણે અવધિજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. वे (याथा) मनापर्यवज्ञान विषे.
મનસ્વપડે પરિણત થયેલા દ્રવ્યના પર્યવ, પર્યાય કે પરિચછેદ–એનું નામ મન:પર્યવ જ્ઞાન. અથવા નાના પ્રકારની અવસ્થાવાળા મનેદ્રવ્યના પર્યાનું જે જ્ઞાન–એ મન:પર્યવ ज्ञान. ८५०-८५१.
ભિન્ન લક્ષણ અને ભિન્ન સ્વામીને લઈને એના ત્રહમતિ અને વિપુલમતિ એમ બે ભેદ પાડયા છે. અને એ અપ્રમત્ત અને લબ્ધિશાળી સંયમી (મુનિ)ને હોય છે. ૮૫૨.
આણે કુંભ ધાર્યો છે એટલું સામાન્ય જ્ઞાન ગ્રહણ કરનારૂં મનેદ્રવ્ય જેને હોય એ જીમતિ કહેવાય. આણે કુંભ ધાર્યો છે અને એ કુંભસુવર્ણને, મથુરાને, આવો, આજનો બનાવેલું, પીતવર્ણ અને સુંદર આકૃતિ વાળો ધાર્યો છે એમ વિશેષજ્ઞાન ગ્રહણ કરનારી બુદ્ધિ જેને હોય એ વિપુલમતિ, ૮૫૩-૮૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org