________________
द्रव्यलोक ] निगोदना भेद-व्यवहार' राशि अने 'अव्यवहार' राशि। (३२९) इति प्रज्ञापनावृत्तौ ॥
अनन्तेनापि कालेन यावन्त: स्युः शिवं गताः। सर्वेऽप्यकनिगोदैकानन्तभागमिता हि ते ॥ ५९ ॥ कालेन भाविनाप्येवमनन्ता मुक्तिगामिनः।
चिन्त्यन्ते तैः समुदितास्तथापि नाधिकास्ततः ॥ ६०॥ एवं च न तादृक् भविता काल: सिद्धाः सोपचया अपि ।
यत्राधिका भवन्त्येकनिगोदानन्तभागतः ॥६१॥ तथाहुः
जइया होइ पुच्छा जिणाणमग्गंमि उत्तरं तइया। इक्कस्स निगोअस्स य अणंतभागो उ सिद्धिगो ॥ ६२ ॥
निगोदेऽपि द्विधा जीवास्तत्रैके व्यावहारिकाः । व्यवहारादतीतत्वात् परे चाव्यावहारिकाः ॥ ६३ ॥ सूक्ष्मान्निगोदतोऽनादेर्निगता एकशोऽपि ये। पृथ्व्यादिव्यवहारं च प्राप्तास्ते व्यावहारिकाः ॥ ६४ ॥ सूक्ष्मानादिनिगोदेषु यान्ति यद्यपि ते पुनः ।
ते प्राप्तव्यवहारत्वात्तथापि व्यवहारिणः ॥६५ ।। અનન્ત કાળ સુધી જેટલા પ્રાણીઓ મેક્ષે ગયેલા છે તે સર્વે મળીને એક નિગોદના માત્ર અનન્તમાં ભાગ જેટલા જ સમજવા. ૫૯.
એવી રીતે જ ભવિષ્યકાળમાં પણ અનન્ત જીવે મોક્ષે જશે-તે સર્વેને એકઠા કરતાં પણ એક નિગદના અનન્તમાં ભાગથી અધિક થવાના નહિ. ૬૦.
એજ પ્રમાણે વળી, એવો કોઈ વખત નહિ આવે કે જેમાં એકંદર સિદ્ધથયેલાઓ પણ નિગેદના અનન્તમા ભાગથી વધારે હોય. ૬૧.
અન્યત્ર કહ્યું છે કે
જ્યારે જ્યારે જિનેશ્વરને પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે એ જ ઉત્તર મળે છે કે એક નિગેદનો અનન્તમ ભાગ જ મોક્ષે ગયે છે. ૬૨.
નિગદના છ યે બે પ્રકારના છે. કેટલાક “ વ્યવહારી” અને બીજા “અવ્યવહારી એટલે વ્યવહારરહિત ૬૩.
અનાદિસૂકમનિગદમાંથી જેઓ એકવાર પણ નીકળેલા છે અને પૃથ્યાદિવ્યવહારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org