________________
(३३०) लोकप्रकाश ।
[सर्ग ४ कदापि ये न निर्याता बहिः सूक्ष्मनिगोदतः ।
अव्यावहारिकास्ते स्युर्दरीजातमृता इव ॥ ६६ ॥ तदुक्तं विशेषणवत्याम्
अत्थि अणंता जीवा जेहिं न पत्तो तसाइपरिणामो।
ते वि अणंताणंता निगोप्रवासं अणुहवन्ति ।। ६७ ॥ इति सूक्ष्माणां भेदाः ॥ १॥
एभिर्लोकोऽखिलो व्याप्तः कज्जलेनेव कूपिका।
कापि प्रदेशो नास्त्येभिर्विहीनः पुद्गलैरिव ॥ ६८ ॥ इति स्थानम् ॥ २॥
श्राद्याश्चतस्रस्तिस्रः स्युरेषां पर्याप्तयः क्रमात् । पर्याप्तान्येषामथायुः श्वासः कायबलं तथा ॥ ६९ ॥ त्वगिन्द्रियं घेत्यमीषां प्राणाश्चत्वार ईरिताः । संख्या योनिकुलानां तु प्रथगेषां न लक्ष्यते॥७॥ युग्मम् ।।
પ્રાપ્ત થયેલા છે તે વ્યવહારી કહેવાય છે. એઓ કદાચ પુનઃ ત્યાંને ત્યાં પાછા જાય તોયે એમણે વ્યવહુ
वाथी व्यवहारी वाय. ६४-६५. જેઓ કદાપિ સૂકમનિગોદમાંથી નીકળ્યાજ નથી એઓ “ગુફામાં જન્મ્યા ને ગુફામાં જ भृत्यु पाभ्या, 'नी पेठे सव्यवहारी छ. १६.
विशेषरावती 'भा युं छे:
એવા અનન્ત જીવે છે કે જેઓ પરિણામે પણ સત્ય પામ્યા નથી. એ અનન્તઅનન્તકાળ નિગદમાં સબડ્યા કરે છે. ૬૭.
એવી રીતે સૂકમના “ભેટ” સમજવા.
કાજળ ભરેલી દાબડીની જેમ સકળ લોક આ જીવોથી ભરેલો છે. જેમ પુગળવિનાને કઈ પ્રદેશ નથી તેમ આ જીવો વિનાનું પણ કોઈ સ્થાન નથી. ૬૮.
मेट (सूक्ष्म ७वाना) 'स्थान' विषे.
આ જીવોને અનુક્રમે પહેલી ચાર અથવા ત્રણ પર્યાતિ” હોય છે. એમનાં આયુષ્ય, શ્વાસ, કાયબળ અને સ્પર્શેન્દ્રિય-એ ચાર “પર્યાપ્ત હોય છે અને એ એના પ્રાણ કહેવાય દે વી એઓન પેનિસંખ્યા” અને “કુળસંખ્યા જૂદી જણાવી નથી–માટે પાંચમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org