________________
( ३२८ )
उक्तं हि
तत्तोच्चि गोलाओ उक्कोसपयं मुइत्तु जो श्रमो । sis निगोओ तम्मिवि श्रन्नो निपज्जइ गोलो ॥ ५४ ॥
लोकप्रकाश ।
एवं निगोयमित्ते खेत्ते गोलस्स होइ निप्पत्ती । एवं निपज्जंते लोगे गोला असंखिज्जा ॥ ५५ ॥ इत्याद्यर्थतो भगवतीशतक ११ उद्देशके १० ॥
तथोक्तम्
[ सर्ग ४
निगोदा निचिताश्चैतेऽनन्तानन्ताङ्गिभिस्तथा । निर्गच्छद्भिर्यथा नित्यं न ह्येकोऽपि स हीयते ॥ ५६ ॥ यद्वयावहारिकाङ्गभ्यो यावन्तो यान्ति निर्वृतिम् । निर्यान्ति तावन्तोऽनादिनिगोदेभ्यः शरीरिणः ॥ ५७ ॥
सिज्झन्ति जत्तिया किर इह संववहाररासिमज्जाओ । इन्ति श्राइवर सइ मज्जाओ तत्तिश्रा तमि ॥ ५८ ॥
કારણથી, આવી સ્થિત થયા હોય તે અન્ય ગેાળાને વિષે પ્રવિષ્ટ થયા સમજવા. આ ગાળા વિષે ગુરૂમહારાજ પાસેથી વિશેષ સમજણ લેવી. પર-પ૩
આ સંબંધમાં,
“ તે ગાળાના ઉત્કૃષ્ટપદને છેડીને જે બીન્ને નિગેાદ થાય છે તેને વિષે વળી એક બીજો ગાળા થાય છે. એવી રીતે નિગેાદપ્રમાણ ક્ષેત્રમાં ગાળાની નિષ્પત્તિ થાય છે અને એવા પણ અસંખ્ય ગાળા લેાકાકાશમાં નિષ્પન્ન થાય છે. ५४-५५.
Jain Education International
એ પ્રમાણે ભગવતીના શતક ૧૧ ના ઉદ્દેશ ૧૦ માં કહ્યુ છે.
વળી આ નિગેાદો અનન્ત અનન્ત પ્રાણીઓથી એવી રીતે ખીચાખીચ ભરાયલા છે કે એમાંથી નિત્ય નિકાલ થતા છતાં પણ એમાંથી એક પણ નિગેાદ ઉણા થતા નથી. ૫૬. કારણ એ કે વ્યાવહારિક રાશિમાંથી જેટલા જીવા મેક્ષે જાય છે તેટલા જ અનાદિનિગેાદામાંથી નીકળે છે. ૫૭
પન્નવાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે
“ વ્યવહાર રાશિમાંથી નીકળી જેટલા જીવા નિર્વાણ પામે છે તેટલા અનાદિ વનસ્પતિमांथी तेमां आवे छे. ५८.
For Private & Personal Use Only
www.jainelibrary.org