________________
द्रव्यलोक]
नामकर्मना भेदप्रभेद उर्फे ' प्रकृतिओ' । (५३१) एवं भेदा: पंचषष्टिः पिण्डप्रकृतिजाः स्मृताः । पंचानामौदारिकादिबन्धनानां विवक्षया ॥ १९८ ।। सा पंचषष्टिरष्टाविंशत्या प्रकृतिभिः पुरोक्ताभिः । प्रत्येकाभिर्युक्ताः स्युः नाम्नः त्रिनवतिः भेदाः ॥ १९९ ॥
बन्धनानां पंचदशभेदत्वे च विवक्षिते ।
स्युः नामकर्मणो भेदाः त्रिभिः समधिकं शतम् ॥ २०० ॥ बन्धसंघातननाम्नामिह पंचदशपंचसंख्यानाम् । सह बन्धसजातीयत्वाभ्यां न स्वांगतः पृथग्गणनम् ॥ २०१॥
कृष्णादिभेदभिन्नाया वर्णादिविंशतेः पदे । सामान्येनैव वर्णादिचतुष्कमिह गृह्यते ॥ २०२ ॥ पूर्वोक्तव्युत्तरशतादेषां षट्त्रिंशतस्ततः । कृतेऽपसारणे सप्तषष्ठि दा भवन्ति ते ॥ २०३ ॥ .
बन्धे तथोदये नाम्नः सप्तषष्ठिरियं मता । षट्रविशतिश्च मोहस्य बन्धे प्रकृतयः स्मृताः ॥ २०४ ॥
એવી રીતે ઢારિક વગેરે બંધનો પાંચ ” ગણતાં નામકર્મના પિડપ્રકૃતિથી થયેલા એકંદર પાંસઠ પ્રકાર થયા. ૧૯૮.
એ પાંસઠમાં પૂવકત અચાવીશ પ્રત્યેક પ્રવૃતિઓ ભેળવીએ એટલે નામકર્મના ત્રાણું मेह थाय. १८८.
વળી જે દારિક આદિ બન્ધનના પાંચ” ને બદલે પંદર ” ભેદ ગણાવ્યા છે એ ભેળવીએ તો એકંદર નામકમના એકસો ત્રણ ભેદ થાય. ૨૦૦.
પણ પંદર પ્રકારનું બંધન અને પાંચ પ્રકારનું સંઘાતન–એ વીશ નામકર્મોની, બન્ધત્વ અને સજાતીયત્વને લીધે સ્વાંગથી જૂદી ગણના ન હોય. અને વણ, રસ, સ્પર્શ તથા ગંધએ ચારના થઈને વીશ ભેદ ગણ્યા છે એની જગ્યાએ, ભેદ વગરના ફકત સામાન્યત: ચાર છે એ લઈએ તો વીશ અને સોળ મળીને છત્રીશ ભેદ ઓછા થાય. એટલે એ ત્રણમાંથી આ छत्रीशा शये गटवेससलेह २९. २०१-२०3.
નામકર્મના, બંધ તથા ઉદયમાં આ સડસઠ પ્રકૃતિ કહી છે. અને મેહનીય કર્મના બંધ मा छवीश प्रतिमा छ, २०४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org