________________
( ५३०) लोकप्रकाश ।
[ सर्ग १० एवं च औदारिकपुद्गलानां सह तैजसपुद्गलैः।
सम्बन्धघटकं त्वौदारिकतैजसबन्धनम् ॥ १९१ ॥
औदारिकपुद्गलानां सह कार्मणपुद्गलैः । सम्बन्धकृत् भवत्यौदारिककार्मणबन्धनम् ॥ १९२ ॥ भावनैवं वैक्रियवैक्रियादिबन्धनेष्वपि । स्वयं विचक्षणैः कार्या दिङ्मात्रं तु प्रदर्शितम ॥ १९३ !!
षट्कं संहननानां संस्थानानां षट्कमेव च । वर्णाः पंच रसाः पंचाष्टौ स्पर्शा गन्धयोर्द्वयम् ॥ १९४ ।। तत्र वर्णों नीलकृष्णौ कटुतिक्ताभिधौ रसौ। गुरुः खरो रुक्षशीताविति स्पर्शचतुष्टयम् ॥ १९५ ॥ दुर्गन्धश्चेति नवकमशुभं परिकीर्तितम् । वर्णगन्धरसस्पर्शाः शेषास्त्वेकादशोत्तमाः ॥ १९६ ॥ भानुपूर्व्यश्चतस्रः स्युश्चतुर्गतिसमाभिधाः ।। द्विधा विहायोगतिः स्यात् प्रशस्तेतरभेदतः ॥ १९७॥
એજ પ્રમાણે દારિક પુદગળોની સાથે તૈજસ પુદગળાનો સંબંધ કરાવી દે એનું નામ દારિક તેજસ બંધન. ૧૯૧.
દારિક પુગળોની સાથે કામણ પુગળને સંબંઘ કરાવી દે એ બંધન દારિક आम सधन वाय. १८२.
એજ પ્રમાણે વૈક્રિયકિય વગેરે બીજા બધનોને વિષે પણ વિચક્ષણ પુરૂષોએ સ્વયમેવ ભાવના કરી લેવી. અહિં અમે તો માત્ર દિગ્દર્શન કરાવ્યું છે. ૧૯૩.
સંઘયણના છ પ્રકાર છે. સંસ્થાને પણ છ છે. વર્ણ પાંચ છે. રસ પાંચ છે. સ્પર્શ 28छे अने जब ये छे. १८४.
એમાં નીલ અને કૃષ્ણ–એ બે વર્ણ, કટુ અને તીખો–એ બે રસ; ગુરૂ, બર, રૂક્ષ અને શીતએ ચાર સ્પર્શ તથા દુર્ગધ—આટલાં નવ અશુભ છે. બાકીના અગ્યાર ( ત્રણ વર્ણ, त्र २स, या२ २५श, से 14 ) शुभ छ. १८५-१८६.
मानुपूवी यार छ: (१) न२४, (२) तिर्थ य, (3) मनुष्य भने (४) उप. विहाय!ગતિ બે પ્રકારની છે: પ્રશસ્ત અને અપ્રશસ્ત. ૧૯૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org