SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एकानेकजीववाळी वनस्पति । (३७३) तच्चेदम्- ताले तमाले तकलि तेतलिसाले य सालकल्लाणे । सरले जीवइ केयइ कंदलि तह चम्मरुख्खे य ॥ १३९ ॥ चुअख्खहिंगुरुख्खे लवंगुरुख्खे य होइ बोधव्वे । पूयफलीखज्जूरी बोधव्वा नालिएरी य ॥ १४० ॥ तथा प्रज्ञापनावृत्तौ अपि तालसरलनालिकेरीग्रहणं उपलक्षणम् । तेन अन्येषां अपि यथागमं एकजीवाधिष्टितत्वं स्कन्धस्य प्रतिपत्तव्यम् । इति ॥ शृंगाटकस्य गुच्छः स्यादनेकजीवकः किल । पत्राण्येकैकजीवानि द्वौ द्वौ जीवौ फलंप्रति ॥ १४१ ।। पुष्पाणां तु अयं विशेष: जलस्थलोद्भूततया द्विधा सुमनसः स्मृताः । नालबद्धा वृन्तबद्धाः प्रत्येकं द्विविधास्तु ताः ॥ १४२ ॥ याः काश्चिन्नालिकाबद्धास्ताः स्युः संख्येयजीवकाः। अनन्तजीवका ज्ञेयाः स्नुहीप्रभृतिजाः पुनः॥ १४३ ॥ ते मा प्रमाणे:-तास, तमास, तसि, तेतसिसास, सासल्यान, सस, ता, ती, सी, यक्ष, न्यूतवृक्ष, वृिक्ष, साक्ष, सी, मनु अने. नागीयरी. १३८-१४०. वणी प्रज्ञाना-पन्नवाण-सूत्रनी वृत्तिमा ५५] ४थुछ:-- તાડ, સરલ અને નાળીએરીનું જે ગ્રહણ કર્યું છે તે ઉપલક્ષણ તરીકે છે માટે બીજા વૃક્ષોના સ્કંધ પણ આગમમાં કહ્યા પ્રમાણે એક જીવથી અધિછિત છે એમ સમજવાનું છે. શંગાટક એટલે શીંગોડાના ગુચ્છમાં અનેક જીવ છે, એના પત્રમાં દરેકમાં એક જીવ છે, અને એના ફળમાં દરેકમાં બે જીવ છે. ૧૪૧. વળી પુપના સંબંધમાં નીચે પ્રમાણે વિશેષ છે:-- પુપ બે પ્રકારનાં કહ્યાં છે: (૧) જળરૂહ અને (૨) સ્થળરૂહ. એમાં પાછા દરેકના બબ્બે ભેદ છે-“ નાળબદ્ધ” અને વૃતબદ્ધ.” એમાં જે કેટલાક નાળબદ્ધ છે એ સંખ્યાતવાળા छ, भने मीत नुडी-थार वगेरे, वृताछ म मनन्त .१४२-१४3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy