________________
द्रव्यलोक ] नामकर्मनी अठ्यावीश 'प्रत्येक प्रकृतिओ' नुं प्रयोजन ।
स्पृष्टो मूर्धादिना ह्यन्यः शुभत्वादेव मोदते । अशुभत्वादेव परः स्पृष्टः क्रुध्येत् पदादिना ॥ २२५ ॥ स्यात्प्रियोऽनुपकर्तापि लोकानां सुभगोदयात् । मनोरमस्वरः प्राणी भवेत्सुस्वरनामतः ॥ २२६ ॥ अयुक्तवाद्ययादेयवाक् स्यादादेयनामतः । यशोनाम्नो यश कीर्ति: व्याप्नोति भुवि देहिनाम् ॥ २२७ ॥ च पराक्रमतपस्त्यागायुद्भूतयशसा हि यत् । कीर्तनं श्लाघनं ज्ञेया सा यशःकीर्तिरुत्तमैः ॥ २२८ ॥ यद्धा दानादिजा कीर्तिः पराक्रमकृतं यशः । एकदिग्गामिनी कीर्तिः सर्वद्विग्गामुकं यशः ॥ २२९ ।। स्थावर: स्यात् स्थावराख्यात् सूक्ष्मः स्यात्सूक्ष्मनामतः । अपर्याप्तोऽङ्गी म्रियेतापर्याप्तनामकर्मतः ॥ २३० ॥
કેમકે એક પ્રાણી શુભનામકર્મને લીધે જ મુખ. મસ્તક આદિથી પ્રમુદિત થાય છે. અને અન્ય પ્રાણી અશુભનામકર્મને લીધે ચરણાદિકથી કાધુ કરે છે૨૨૫.
( ૭ ) લેકેપર ઉપકાર ન કરતા હોય છતા પણ એક માણસ લોકપ્રિય થઈ પડે છે એ એનું સુભગનામકર્મ સમજવું.
( 2 ) प्राणीना वर माना २ बाय २५ मेनु सुवरनाम में समा यु. २२९. ( ૯ ) અયુક્ત બોલનારાના વચન પણ સ્વીકારાય એ એનું આયનામકર્મ, ( ૧૦ ) પૃથ્વીમાં કોઈ પ્રાણીની યશકીર્તિ ફેલાય એ એનું યશનામ કર્મ સમજવું. ૨૭
(પરાક્રમ, તપ, દાન વગેરેથી લોકોમાં જે પ્રશંસા થાય તેનું નામ યશકીર્તિ, અથવા એમ લેવું કે દાન વગેરેથી થાય તે * કીત, અને પરાક્રમથી થાય તે “ થશે. ' અથવા છેડા ભાગમાં ગવાય તે કીર્તિ અને સર્વત્ર ગવાય એ યશ એમ લેવું ). ર૨૮-૨૯.
( ૧૧ ) પ્રાણી સ્થાવર થાય એ એના સ્થાવરનામ કમને લીધે, ( ૧૨ ) અને સૂક્ષમ થાય એ સુમનામ કમંન લીધે.
( ૧૩ ) પ્રાણી સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે એ એના “અપયતનામ भ'नवीधे. २३०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org