________________
( ૧૨૪ ) છોબવારા |
[ + ૬૦ द्वित्रिचतुःसमयेन प्रसर्पतां विग्रहेण परलोकम् । कूर्परलांगलगोमूत्रिकादिवद्गमनरूपायां ॥ २१९ ।। स्यादुदय भानुपूर्व्या: वक्रगतौ वृषभरज्जुकल्पायाः। स्वस्वगतिसमाभिख्या: चतुर्विधास्ताश्च गतिभेदात् ॥ २२० ।
गतिवृषभवत् श्रेष्ठा सविहायोगतेर्भवेत् । खरादिवत् सा दुष्टा स्यादसत्खगतिनामतः ।। २२१ ॥
सा द्वित्रिचतु:पंचेन्द्रिया स्युस्त्रसनामतः । स्यु: बादरा बादराख्यात् स्थूलपृथ्ख्यादयोऽङ्गिनः ॥ २२२ ॥ लब्धिकरणपर्याप्ता: पर्याप्तनामकर्मतः । प्रत्येकतनवो जीवाः स्युः प्रत्येकाख्यकर्मणा ।। २२३ ॥ स्थिरनामोदयादन्तास्थ्यादि स्यात् स्थिरमङ्गिनाम् । नाभेरूध्वं च मूर्धादि शुभनामोदयात् शुभम् ॥ २२४ ॥
કુર, લાંગલ અને ગોમુત્રિકાની પિકે વર્કપગે વાંકાચુંકા-આડા અવળા ) ચાલવાથી, જે પ્રાણીઓને પરલોકમાં પંચતાં બએ, ત્રણ ત્રણ કે ચચ્ચાર સમય લાગે છે એને રીતસર ચલાવવા એ વૃષભરજજુ જેવી આનુ પૂવીનું કામ છે. જે પ્રાણી જે ગતિમાં જાય તે ગતિનું જે નામ એજ એ પ્રાશની આનુપૂવ નું નામ. એટલે આનુપૂવી પણ ચાર પ્રકારની થઈ: નરક આનુપૂર્વી, તિર્યંચ આનુવ, મનુષ્ય આનુપવી અને દેવઆનુ પૂવ. ૨૧૯-૨૨૦.
પ્રાણીની (૧) વૃષભ જેવી છે ગતિ હેય એ “સવિહાગતિ નામકર્મ ને લીધે, અને (૨) રાસભા વગેરેની જેવી દુષ્ટ ગતિ હોય એ અસદવિહાગતિ” નામકર્મને લીધે. ૨૨૧
એટલું નામકર્મની ચાદ પિંડપ્રકૃતિના પ્રયજન વિષે. હવે એની અઠયાવીશ પ્રત્યેક પ્રકૃતિના પ્રયજન વિષે:-~
(૧) બેઈન્દ્રિય–ત્રેઈન્દ્રિય ચારિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસનામકર્મ ” ને લીધે ત્રસ છે.
(૨) સ્થૂલ પૃથ્વીકાય આદિ જી બાદર નામકર્મને લીધે બાદર છે. ર૨૨. (૩) જો લબ્ધિપયોપ્ત અને કરણપર્યાત હોય એ પર્યાપ્ત નામકર્મને લીધે. (૪) જીવો પ્રત્યેકશરીરી હોય છે એ પ્રત્યેક નામકર્મને લીધે. ર૨૩. (૫) પ્રાણીઓના અસ્થિ, દાંત આદિ સ્થિર હોય એ સ્થિર નામકર્મને લીધે સમજવું.
(૬) પ્રાણુને નાભિની ઉપરનો શીર્ષાદિ ભાગ શુભ હોય એ શુભનામકર્મના ઉદયને લીધે. ર૨૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org