________________
(४५८) लोकप्रकाश ।
[ सर्ग ७ भव्यानामप्यभव्यानां साधुवेषगुणस्पृशाम् । अपि मिथ्याशामेष विषयः सक्रियाबलात् ॥ ७० ॥ निग्रंथगुणवत्त्वेऽपि ते स्युः मिथ्यादृशो यतः ।
अश्रद्दधन् पदमपि मिथ्यात्वी सूत्रभाषितम् ।। ७१ ॥ स्त्रलक्षणं चैवमाहुः
सुत्तं गणहररइयं तहेव पत्तेत्रबुद्धरइयं च। सुअकेवलिणा रइयं अभिन्नदसपुग्विणा रइयं ।। ७२ ॥
देवेषु गच्छतामेषां स्यादुक्तो गतिगोचरः ।
न त्वेषां गतिरेषैवेत्याशंक्यं मतिशालिभिः ॥ ७३ ॥ कांदर्पिकादिलक्षणं चैवम्
कंदर्पः परिहासोऽस्ति यस्य कांदर्पिकश्च सः । कंदर्पविकथाशंसी तत्प्रशंसोपदेशकृत् ॥ ७४ ॥ नानाहासकलाः कुर्वन् मुखतूाँगचेष्टितैः ।
प्रहसन् हासयंश्चान्यान् नानाजीवरुतादिभिः ॥७५॥ युग्मम् ।। વળી ભવ્ય કે અભવ્ય, સાધુને વેષ ને સાધુના ગુણવાળો હોય તે ભલે મિથ્યાદ્રષ્ટિ હોય તે યે એની સક્રિયાને લઈને એ જ ગતિ પ્રાપ્ત કરે છે. ૭૦.
નિગ્રંથના સર્વ ગુણાએ યુક્ત છતાં મિસ્યાદ્રષ્ટિ કહેવાય એનું કારણ એ કે–એક પણ પદમાં જેની અશ્રદ્ધા હોય તે મિથ્યાદષ્ટિ સમજવો–એવું સૂત્રનું વચન છે. ૭૧.
'सूत्र'नु सक्ष या प्रमाणे समन्यु:
ગણધરનું રચેલું હોય, પ્રત્યેકબુદ્ધનું રચેલું હોય, શ્રુતકેવળીનું રચેલું હોય કે પૂરું દશર્વધારીએ રચેલું હોય તે સૂત્ર કહેવાય. ૭૨.
“આ બધી ગતિ કહી એ જ ગતિમાં મનુષ્યો સર્વે જાય” એ મારા કહેવાનો ભાવાર્થ નથી. ભાવાર્થ એમ છે કે જે મનુષ્ય દેવગતિમાં જવાના હોય છે તે એ જાતની દેવગતિમાં जय छे. ७३.
પૂર્વોક્ત “કાંદપિક” આદિનાં લક્ષણો આ પ્રમાણે –
પર્વ એટલે પરિહાસ, એ જેનામાં હોય એ કાંદપિક કહેવાય. કંદર્પ એટલે કામસંબંધી વિકથા કરનારે, એની પ્રશંસા અને એને ઉપદેશ કરનાર, મુખનો અવાજ કે શરીરવડે નાના પ્રકારના હાસ્યકુતૂહલ ઉપજાવનારે, પોતે ગંભીર રહીને-મુખ ઠાવકું રાખી નાના પ્રકા૨ના પ્રાણીઓના જેવો અવાજ કરીને બીજાને હસાવનારો ‘કાંદપિક” કહેવાય. ૭૪-૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org