________________
लोकप्रकाश ।
[ सर्ग ९ घनीकृतस्य लोकस्य श्रेण्यसंख्यांशवर्तिभिः । नभ:प्रदेशैः प्रमिता विशेष एष तत्र च ॥ २८ ॥ कलापकम् ॥ प्रारभ्य सप्तमक्ष्माया द्वितीयवसुधावधि ।
असंख्येयगुणत्वेन यथोत्तराधिकाधिकाः ॥ २९ ॥ इति मानम् ॥ ३२ ॥
सर्वाल्पा: सप्तमक्ष्मायामसंख्येयगुणास्ततः । भवन्ति नारकाः क्षमासु षष्ट्यादिषु यथाक्रमम् ॥ ३० ॥ संज्ञिपंचेन्द्रियतिर्यग्मनुष्याः सप्तमक्षितौ । सर्वोत्कृष्टपापकृत उत्पद्यन्तेऽल्पकाश्च ते ॥ ३१ ॥ किंचिद्धीनहीनतरपाप्मानः प्रोद्भवन्ति च ।
षष्ट्यादिषु ते च भूरिभूरयः स्युर्यथोत्तरम् ॥ ३२ ।। इति लध्वी अल्पबहुता ॥ ३३ ॥
सर्वासु नारका: स्तोकाः पूर्वोत्तरापरोद्भवाः । असंख्येयगुणास्तेभ्यो दक्षिणाशासमुद्भवाः ॥ ३३ ॥ पुष्पावकीर्णनरकावासा शल्पा दिशां त्रये ।
ये सन्ति तेऽपि प्रायेण संख्ययोजनविस्तृताः ॥ ३४ ॥ વર્ગમૂળમાં જેટલા પ્રદેશ રાશિ હોય તેટલા પ્રમાણવાળી એકપ્રદેશી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા નારકો પહેલી નરકમાં કહ્યા છે. શેષ છે નરકમાં, ઘનકરેલા લોકની શ્રેણિના અસંખ્યમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા છે. વિશેષ એટલું કે–સાતમી નરકથી માંડીને બીજીસુધી એઓ (નારક) ઉત્તરોત્તર અસંખ્યગણા છે. ૨૫–૨૯.
हुये मेमन 'सधु म हत्व' विष. ( द्वार 33 ). - ઓછામાં ઓછા નારકો સાતમા નરકમાં છે. અને છઠ્ઠાથી પહેલા સુધીના નરકમાં ઉત્તરોત્તર અસંખ્યગણું છે. જેઓએ સૌથી ઉત્કૃષ્ટ પાપ કરેલાં છે એવા સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય સાતમાં નરકમાં જાય છે, જો કે એવી સંખ્યા ઘણી અલ્પ છે. જેમનાં એ કરતાં ઉતરતાં ઉતરતાં પાપ છે એઓ છઠ્ઠાથી ઉતરતા ઉતરતા (પાંચમા, ચોથા વગેરે ) નરકમાં जय छे. आभनी सध्या उत्तरोत्तर वधती वधती छे. 30-3२.
वे मना हि॥श्री ५६५मदुत्व' विष. ( द्वा२ ३४ भु). બધી દિશાઓ કરતાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરદિશામાં ઓછા નારક છે. દક્ષિણદિશામાં એ કરતાં અસંખ્યગણ છે. કારણ એ કે એ ત્રણ દિશાઓમાં પુપાવકીર્ણનરકાવાસ થડા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org