________________
( ૩૨૦ )
लोकप्रकाश ।
चतुर्वै केन्द्रियाः सूक्ष्मान्यपर्याप्तान्यभेदतः । पंचाचा विकलाताश्च भवन्तीत्येवमष्टधा ॥ ६ ॥ अंडजादिभेदतोऽष्टौ सास्तत्रांडजाः किल । पक्षिसर्पाचा रसोत्था मद्यकीटादयोङ्गिनः ॥ ७ ॥ जरायुजा नृगवाद्या यूकाद्याः स्वेदजा मताः । संमूर्छजा जलूकाद्या पोतजाः कुंजरादयः ॥ ८ ॥ उद्भेदजा: खंजनाद्याः देवाद्याश्चौपपातिकाः ।
स्थावरेणैकेन युक्ता नवधेत्यंगिनो मताः ॥ ९ ॥ त्रिभिः विशेषकम् ॥
अथवा — नवधा स्थावराः पंच पंचाक्षविकलैर्युताः ।
[ सर्ग ४
વશષા વિજે: માયૈઃ પંચાને સંડ્યમંજ્ઞિમિઃ ॥ ૨૦ ॥ स्थावरैर्विकलैः पंचेन्द्रियैश्च वेदतस्त्रिभिः । જાવા દ્વાવણ મ્યુ: હાર્યે: વાતા:॥ ?? ॥
વળી જીવના આઠ પ્રકાર પણ પડે: ( ૧ ) સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિ, ( ૨ ) ખાદર પર્યાપ્ત એકેન્દ્રિ, ( ૩ ) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિ, ( ૪ ) ખાદર અપર્યાપ્ત એકેન્દ્રિ, ( ૫ ) એઇન્દ્ર, ( ૬ ) તેઇન્દ્રિ, ( ૭ ) ચઉરિન્દ્રિ અને ( ૮ ) પંચેન્દ્રિ. ૬.
વળી જીવના નવ પ્રકાર પણ પડે: સ્થાવર ’ અને આઠ પ્રકારના ‘ ત્રસ ’ મળીને નવ. એ આઠ પ્રકારના ‘ ત્રસ ’ આ પ્રમાણે—( ૧ ) · અંડજ ' એટલે ઈંડામાંથી ઉત્પન્ન થતા: પક્ષી, સર્પ વગેરે; (૨) ‘રસજ ’ એટલે રસમાંથી ઉત્પન્ન થતા: મદિરાના કીડા વગેરે; ( ૩ ) ‘ જરાયુ ’ થી ઉત્પન્ન થતા: મનુષ્ય, બળદ વગેરે; ( ૪ ) પ્રસ્વેદથી ઉત્પન્ન થતા: જૂ વગેરે; ( ૫ ) ૬ સમૂછિમ ’: જળા વગેરે; ( ૬ ) પોત: હાથી વગેરે; ( ૭ ) ‘ ઉફ્ફેદ ’ થી ઉત્પન્ન થતા: ખંજન વગેરે; અને ( ૮ ) ‘ પપાતિક ’: દેવ વગેરે. ૭–૯.
નવ પ્રકાર આ પ્રમાણે પણ હાય:—પાંચ સ્થાવર, એક પંચેન્દ્રિ અને ત્રણ વિકલેન્દ્રિ ( એઇન્દ્રિ, તેઇન્દ્રિ, ચઉરિન્દ્રિ ).
વળી એના દશ પ્રકાર પણ પડે: ત્રણ વિકલેન્દ્રિ, પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિ, સત્તી પંચેન્દ્રિ, અને અસંજ્ઞી પંચેન્દ્રિ. ૧૦.
Jain Education International
વળી જીવના અગ્યાર પ્રકાર પણ પડે તે આ પ્રમાણે:—પાંચ સ્થાવર, ત્રણ વિકળેન્દ્રિ, અને પુરૂષ--સ્ત્રી—તથા નપુ ંસક એમ ત્રણ પંચેન્દ્રિ.
વળી જીવના ખાર પ્રકાર પણ પડે તે આ પ્રમાણે:-પૃથ્વીકાય આદિ છ કાય–એ છ પર્યાસ પણ હોય અને અપર્યાસ પણ હાય, એટલે ૬×ર=૧૨ ( ખાર ), ૧૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org