________________
થો] બીવના “” થી માંડીને “ મે
(૩૨૨) पर्याप्तापर्यातकैश्च स्थावरैस्त्रिविधैस्त्रसैः । वेदभेदात् भवन्त्येवं त्रयोदश विधाः किल ॥ १२ ॥ प्रागुक्ताः सप्तधा पर्याप्तकापर्याप्तभेदतः । चतुर्दशविधा जीवाः स्युः पंचदशधाप्यमी ॥ १३ ॥ पंचाक्षा नरतिर्यंचस्त्रिविधा वेदभेदतः । देवा द्विधा नारकश्चेत्येवं पंचेन्द्रिया नव ॥ १४ ॥ દ્વિવિધા વાલાના: વાપરમેહતા सूक्ष्मैकाक्षा विकलाक्षाः स्यु: पंचदश संयुताः ॥१५॥ युग्मम् ॥ तिर्यचः पंचधैकाक्षादिकाः पंचाक्षसीमकाः । नृदेवनारकाश्चाष्टाप्येते पर्याप्तकापराः ॥१६॥ इति षोडश भेदाः ।। प्रागुक्ता नवधा पंचेन्द्रियाश्च पंचधैकखाः । त्रिविधा विकला एवं स्युः सप्तदशधांगिनः ॥ १७ ॥
વળી જીવના તેર ભેદ પણ પડે તે આ પ્રમાણે પાંચ સ્થાવરપર્યાય, પાંચ સ્થાવરઅપર્યાપ્ત, અને પુરૂષ સ્ત્રી તથા નપુંસક એમ ત્રણ જાતિના ત્રિસ. ૧૨.
વળી જીવના ચોદ ભેદ પણ થઈ શકે તે આ પ્રમાણે –ઉપર પાંચમાં લેકમાં સાત પ્રકાર કહ્યા છે તે સાતે “ પર્યાપ્ત ” અને “ અપર્યાપ્ત ” બેઊ હોય એટલે ૭૪૨=૧૪ ચાદ. ૧૩.
વળી એના પંદર ભેદ પણ પડે અને તે આ રીતે -પુરૂષ સ્ત્રી અને નપુંસક એમ ત્રણ વેદ” ના પંચેન્દ્રિય મનુષ્ય, એજ પ્રમાણે ત્રણ વેદ” ના પંચેન્દ્રિય તિય ચ, સ્ત્રી અને પુરૂષ એમ બે “વેદ”ના દેવ, નપુંસકવેદી નારકી, પર્યાપ્ત બાદર એકેન્દ્રિ, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિ, સૂમ એકેન્દ્રિ, તથા ત્રણ વિકળેન્દ્રિ-મળી કુલ પંદર. ૧૪-૧૫.
વળી જીવના સેળ ભેદ પણ કહેવાય તે આ પ્રમાણે –એકેન્દ્રિથી તે પંચેન્દ્રિ સુધીના પાંચ પ્રકારના તિર્યંચ, તથા મનુષ્ય દેવ અને નારકી એ ત્રણ એટલે કુલ પ્રકાર આઠ થયા; એ આઠે પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ હોય એટલે ૮૪=૧૬ (સેળ.) ૧૬.
વળી જીવના સત્તર ભેદ પણ પડે તે આ પ્રમાણે –(પૃથ્વી આદિ) પાંચ પ્રકારના એકેન્દ્રિય, ઉપર ચાદમા શ્લોકમાં) ગણવેલા નવ પ્રકારના પંચેન્દ્રિ, તથા ત્રણ વિકળેન્દ્રિયોએમ એકંદર સત્તર. ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org