________________
(૨૨૨)
[ ૪ प्रागुक्ता नवधा जीवाः पर्याप्तापरभेदतः। भवन्त्यष्टादशविधा जीवा एवं विवक्षिताः ॥ १८ ॥ पंचाक्षा नवधा प्राग्वदशधा च परेगिनः । पर्याप्तान्याः स्थूलसूक्ष्मैकाक्षाः सविकलेन्द्रियाः ॥ १९ ॥ एकोनविंशतिविधा भवन्त्येवं शरीरिणः । प्रायुक्ता दशधा पर्याप्तान्या विंशतिधेति च ॥२०॥ युग्मम् ॥ स्थावरा विंशतिः सूक्ष्मान्यपर्याप्तान्यभेदतः। त्रसेन च समायुक्ता एकविंशतिधाङ्गिनः ॥ २१ ॥ पूर्वोदिताः प्रकारा ये एकादश शरीरिणाम् । द्वाविंशतिविधाः पर्याप्तान्यभेदात् द्विधा कृताः ॥ २२ ॥ एवं विवक्षावशतो जीवा भवन्त्यनेकधा । जीवानामोघतः स्थानं लोकः सर्वोऽप्युदीरितः ॥ २३ ॥
વળી જીવના અઢાર ભેદ પણ કહેવાય તે આ પ્રમાણે –ઉપર (દશમા લોકમાં) નવ પ્રકા૨ના છવ ગણાવ્યા છે તે પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ હોય એટલે ૯૪૨=૧૮ અઢાર થયા. ૧૮.
વળી જીવના એગણેશ ભેદ પણ થાય તે આ પ્રમાણે –પૂર્વોક્ત નવ પ્રકારના પંચેન્દ્રિ સ્થળ અને સૂક્ષ્મ એકેન્દ્રિ તથા ત્રણ વિકળે િમળીને પાંચ–એના પાછા પર્યાપ્ત અને પર્યાપ્ત કરવાથી દશ-એમ એકંદર ઓગણીશ. ૧૯-૨૦.
વળી એના વીશભેદ પણ આ પ્રમાણે થાય:-પૂર્વે (દશમાં લોકમાં) દશ પ્રકાર ગણાવ્યા છે તે પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બેઉ હોય એટલે ૧૦૪ =૨૦ (વીશ) થયા. ૨૦.
વળી એના એકવીશ ભેદ આ પ્રમાણે થાય -પાંચ સ્થાવર કહ્યા છે તે સૂફમ પણ હોય અને બાદર પણ હોય, વળી પર્યાપ્ત પણ હોય અને અપર્યાપ્ત પણ હોય એટલે પ૮ર૪૨=૨૦ વીશ પ્રકાર સ્થાવરના થયા; અને એની સાથે એક પ્રકાર “ત્રને; એટલે એકંદર એકવીસ. ૨૧.
એના બાવીશ ભેદ પણ પડે તે આ પ્રમાણે –પૂર્વોકત અગ્યારમા લેકમાં એના અગ્યાર ભેદ સમજાવ્યા છે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે પ્રકાર ગણતાં ૧૧૪૨=૨૨ (બાવીશ) થયા. ૨૨.
એવી રીતે વિવક્ષા કરતાં જીવના અનેક ભેદો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org