________________
द्रव्यलोक ] पंचेन्द्रिय तिर्यचोना · भेद ।
(४२५) येषां पदा नखैः संयुताः स्युः शुनामिव । तीर्थकरैस्ते सनखपदा इति निरूपिता: ॥ ७६ ॥ सिंहा व्याघ्रा द्वीपिनश्च तरक्षा ऋक्षका अपि ।
शृगालाः शशकाश्चित्राः श्वानश्चान्ये तथाविधाः ॥ ७७ ।। इति चतुष्पदाः ॥
भुजोरःपरिसपत्वात् परिसा अपि द्विधा । तत्रोरःपरिसाश्च चतुर्धा दर्शिता जिनैः ॥ ७८ ॥ अहयोऽजगरा प्रासालिका महोरगा इति । अहयो द्विविधा दर्वीकरा मुकुलिनस्तथा ॥ ७९ ॥ दर्वीकरा फणभृतो या देहावयवाकृतिः । फणाभावोचिता सा स्यात् मुकुलं तद्युताः परे ॥ ८ ॥ दर्वीकरा बहुविधा दृष्टा दृष्टजगत्रयः । श्राशीविषा दृष्टिविषा उपभोगविषा अपि ॥ ८१ ॥
જેઓને પગે ધાનની જેમ દીર્ઘ નખ હોય છે એઓ “નહોરવાળા” કહેવાય છે. જેમકે, सिड, वाघ, ५७, तरस, शैछ, शिया, सससा, चित्ता, श्वान, मने सेवा ulla हाय ते. ७७.
એટલું ચતુષ્પદો વિષે. હવે સ્થળચરનો બીજો ભેદ “પરિસપક”—તે વિષે.
परिस' नामे ४२ छ: (१) मुलथी शासनामने (२) पेटे यातना२१. पेटे ચાલનારાઓ વળી ચાર જાતના કહ્યા છે: સપ, અજગર, આસાલિક અને મહારગ. એમાં પણ સર્પ બે જાતના આવે છે. દવીકર અને મુકુલી. ૭૮-૭૯.
જેમના દેહાવયવની આકૃતિ ફણાવાળી હોય તે દવીકરી; અને જેમના દેહાવયવની આકૃતિ ३२डित डाय से भुतुक्षी.. ८०.
દવકર એટલે ફણધર સર્પો ઘણી જાતના હોય છે. આશીવિષ, દષ્ટિવિષ, ઉગ્રવિષ, ૧. વકફણ–ણ. ૨. મુકુલ કળી, ફર્થનો અભાવ.
............
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org