________________
( ४२६ )
लोकप्रकाश ।
लालाविषास्त्वग्विषाश्च श्वासोच्छ्वासविषा अपि ।
कृष्णसर्पाः स्वेदसर्पाः काकोदरादयोऽपि च ॥ ८२ ॥ युग्मम् ॥
तत्र च आशीर्दंष्ट्रा विषं तस्यां येषामाशीविषा हि ते । जम्बूद्वीपमितं देहं विषसात्कर्त्तुमीश्वराः ॥ ८३ ॥ शक्तेर्विषय एवायं भूतं भवति भाविनो । ताद्रक्शरीरासम्पत्त्या पंचमांगेऽर्थतो ह्यदः ॥ ८४ ॥ घोणसाद्या मुकुलिनः इत्येवमहयो द्विधा । एकाकारा अजगरा आसालिकानथ ब्रुवे ॥ ८५ ॥
एवं च
[ सर्ग ६
अन्तमनुष्य क्षेत्रस्य केवलं कर्मभूमिषु । काले पुनर्युगलिनां विदेहेष्वेव पंचसु ॥ ८६ ॥ चक्यर्धचक्रिरामाणां महानृपमहीभृताम् । स्कन्धावारनिवेशानां विनाशे समुपस्थिते ॥ ८७ ॥ नगर ग्राम निगमखेटादीनामुपस्थिते ।
विनाशे तदधः सम्मूर्च्छन्त्यासालिकसंज्ञकाः ॥ ८८ ॥ विशेषकम् ॥
लोगविष, सासाविष, त्वग्विष, श्वासोच्छवासविष, पशुसर्य, स्पेहसर्प, अशहर वगेरे. ८१-८२.
આશી એટલે દાઢ, એમાં જેઆને વિષ હાય તે આશીવિષ. એએમાં જમ્બુદ્વીપપ્રમાણ દેહને પણ વિષમય કરવાનું સામર્થ્ય હાય છે. આતા ફક્ત એની શક્તિ જણાવવાને માટે છે. બાકી એવડું શરીરે હાતુ નથી, અને એ એવી રીતે કદિ વિષમય થયુ નથી, થતું નથી અને થવાનુ પણ નહિ. આ ભાવાનું પાંચમા અંગમાં કહ્યું છે. ૮૩-૮૪.
Jain Education International
મુકુલી એટલે વિનાનાનું દૃષ્ટાંન્ત ગેાનસ જાતિના સર્પો છે. એ પ્રમાણે બેઊ પ્રકારના સર્પો થયા. પેટે ચાલનારાઆના બીજો પ્રકાર અજગર. એ એક જ જાતના હાય છે. ૮૫.
હવે ત્રીજો પ્રકાર · આસાલિક. ’ એનુ સ્વરૂપ નીચે પ્રમાણે:—
મનુષ્યક્ષેત્રની અંદર કેવળ કર્મભૂમિઓને વિષે તેમજ યુગળીના સમયમાં, પાંચ મહાવિદેહામાં, ચક્રવતી-વાસુદેવ–તથા બળદેવ જેવા મહાન નૃપતિઆની સેનાના નાશને સમયે તેમ જ, નગર-ગામ-નિગમ અને બેટ વગેરેના વિનાશને વખતે એએની નીચે આસા લિક નામના સમૂઈિમ જન્તુ ઉત્પન્ન થાય છે. એ જ્યારે પ્રથમ ઉત્પન્ન થાય ત્યારે એમનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org