________________
દ્રવ્યો ]
“e” અને “ વદ-E=' પાર્યો (૨૧) जिव्हाघ्राणस्पर्शनानि त्रीण्यप्येतानि गृह्णते।
बद्धस्पृष्टं द्रव्यजातं स्पृष्टमेव परं श्रुतिः ॥ ५२२ ॥ यदक्तम्- पुढे सुणेइ सई रुवं पुण पासइ अपुठं तु ।
गंधं रसं च फासं च बद्धपुठं वियागरे ॥ ५२३ ॥
बद्धं तत्रात्मप्रदेशैरात्मीकृतमिहोच्यते ।
स्पृष्टमालिंगितमात्रं ज्ञेयं वपुषि रेणुवत् ॥ ५२४ ॥ षद्धमप्पीकयं पएसेहिं । पुठं रेणुं व तणुंमि । इति वचनात् ॥
समेऽपि प्राप्यकारित्वे चतुर्णामपि नन्वयम् ।
को विशेषः स्पृष्टवद्धस्पृष्टार्थग्रहणात्मकः ॥ ५२५ ।। अश्रोच्यते- स्पर्शगन्धरसद्रव्यौघानां शब्दव्यपेक्षया ।
अल्पत्वात् बादरत्वाच्चाभावकत्वाच्च सत्वरम् ॥ ५२६ ॥
વળી ચક્ષુમાં પણ, પિતાના વિષયથી પર એવા એક પણ પદાર્થને જાણવાની શકિત નથી, માટે એના પરત્વેને નિયમ પણ યુક્ત જ છે. પર૧.
હવે જીહા, ઘાણ અને સ્પર્શ—એ ત્રણે ઇન્દ્રિય “બદ્ધપૃષ્ટ” પદાર્થને ગ્રહણ કરે છે. કણું ફકત “પૃષ્ટ' પદાર્થને ગ્રહણ કરે છે. પર૨.
કહ્યું છે કે શબ્દ સંભળાય એ સ્પર્શ થયેથી; રૂપ દેખાય એ વગરસ્પર્શે અને ગંધ, રસ તથા સ્પર્શનો અનુભવ થાય એ “બદ્ધપૃષ્ટતા ”ને લીધે. પર૩.
બદ્ધ” એટલે શું ? આત્મપ્રદેશોએ આત્મરૂપ કરેલું-એ “બદ્ધ'. “છ” કયું? શરીરપર ફકત રજની પેઠે ચાંટેલું હોય છે. પ૨૪.
શાસ્ત્રમાં પણ કહેલું છે એ એજ અર્થનું કહેલું છે? આત્મપ્રદેશરૂપ થઈ ગયેલું એ “બદ્ધ'. શરીરપર રજ હોય એવું “પૃષ્ટ”.
અહિં કોઈ એમ શંકા ઉઠાવે કે-જ્યારે પ્રાપ્ય અર્થને ગ્રહણ કરવાની લાયકાત ચારે ઈન્દ્રિમાં સરખી છે ત્યારે “અમુક ઈન્દ્રિયે “પૃષ્ટ” પદાર્થને ગ્રહણ કરે છે અને અમુક બદ્ધપૃષ્ટ”ને ગ્રહણ કરે છે ” એ ભેદ શાને ? પ૨૫.
એનું સમાધાન આ રીતે–
સ્પર્ધાત્મક, ગંધાત્મક અને રસાત્મક પદાર્થો, શબ્દાત્મક પદાર્થો કરતાં, અલ્પ છે, બાદર છે, અને વહેલા અભાવક થાય છે; વળી સ્પર્શેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને રસેન્દ્રિય–ત્રણેની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org