________________
(३१८) लोकमकाश ।
[सर्ग ३ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्दान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णस्तृतीयः सुखम् ॥ १४१८ ॥
॥ इति श्रीलोकप्रकाशे तृतीयः सर्गः समाप्तः ॥
જગતના લેકને આશ્ચર્ય પમાડનારી છે કીતિ જેમની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય, અને માતા રાજશ્રી તથા પિતા તેજપાળના પુત્ર એવા શ્રીવિનયવિજય ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્વોને પ્રકાશિત કરવામાં દીપકસમાન આ જે કાવ્યરૂપ ગ્રંથ રચે છે તેને, અંદરથી નીકળતા અર્થોના સમૂહથી મનહર એવો આ ત્રીજે સર્ગ સંપૂર્ણ થયા. ૧૪૧૮.
ત્રીજે સર્ગ સંપૂર્ણ.
358
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org