________________
लोकप्रकाश ।
[सर्ग २ अलोकस्खलिताः सिद्धा लोकाग्रे च प्रतिष्ठिताः । इह संत्यज्य देहादि स्थितास्तत्रैव शाश्वताः ॥ ७७ ॥ ते ज्ञानावरणीयाद्यैर्मुक्ताः कर्मभिरष्टभिः ।
ज्ञानदर्शनचारित्रायनन्ताष्टकसंयुताः ॥ ७८ ॥ तथोक्तं गुणस्थानक्रमारोहे
अनन्तं केवलज्ञानं ज्ञानावरणसंक्षयात् । अनन्तं दर्शनं चापि दर्शनावरणक्षयात् ॥ ७९ ॥ क्षायिके शुद्धसम्यक्त्वचारित्रे मोहनिग्रहात् । अनन्ते सुखवीर्ये च वेद्यविघ्नक्षयात्क्रमात् ॥ ८॥
आयुषः क्षीणभावत्वात् सिद्धानामक्षया स्थितिः । नामगोत्राक्षयादेवामूर्त्तानन्तावगाहना ॥ ८१ ॥ इति ॥ रोगमृत्युजराधर्तिहीना अपुनरुद्भवाः । अभावात्कर्महेतूनां दग्धे बीजे हि नांकुरः ॥ ८२॥ यावन्मानं नरक्षेत्रं तावन्मानं शिवास्पदम् ।
यो यत्र म्रियते तत्रैवोचं गत्वा स सिद्धयति ॥ ८३ ॥ અલેકથી ખલિત હોવાથી અર્થાત્ અલેકમાં ગતિ-ગમન ન હોવાથી એઓ લેકને અગ્રભાગે રહેલા છે. શરીરાદિને અહિં ત્યજીને એઓ શાશ્વત ત્યાંજ રહેલા છે. ૭૭.
એએ “જ્ઞાનાવરણયઆદિ આઠ કર્મોએ રહિત છે; અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આઠ અનન્ત વસ્તુએ યુકત છે. ૭૮
૮ ગુણસ્થાન ક્રમાહ” નામના ગ્રંથમાં કહ્યું છે કે-જ્ઞાનના આવરણના ક્ષયથી અનંત કેવળજ્ઞાન, અને દર્શનના આવરણના ક્ષયથી અનંત દર્શન થાય છે. મોહના વિનાશથી ક્ષાયિક વાદ્ધસમ્યકત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય છે. “વેદનીય” અને “ અંતરાય’ કર્મોના ક્ષયથી અનુક્રમે *: અનંત સુખ અને અનંત વીર્ય પ્રાપ્ત થાય છે. આયુકર્મ ક્ષીણ થવાથી અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય
છે, તથા નામકર્મ અને ગોત્રકમના ક્ષયથી અમૂર્ત—અનંત અવગાહના થાય છે. કર્મના હેતુ એના અભાવથી જન્મ–જરા-મરણ આદિનાં દુ:ખ ટળી જાય છે. એટલે એમને પુન: જન્મ ધારણ કરવો પડતો નથી. કેમકે બીજ બળી જાય એટલે અંકુરની ઉત્પત્તિ રહી નહિં. ૭૯–૮૨
જેટલા વિસ્તાર આ મનુષ્યક્ષેત્ર છે તેટલું જ (એટલે કે પીસતાલીશ લાખ જન) મેક્ષના સ્થાનને છે. જે જ્યાં મૃત્યુ પામે છે તે ત્યાંથી સમશ્રેણિએ ઉંચે જઈ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org