________________
( २३० )
लोकप्रकाश ।
असंख्य भागमावल्या जघन्यादेष पश्यति । उत्सर्पिण्यवसर्पिणीः उत्कर्षेण त्वसंख्यकाः ॥ २०२ ॥ अतीता श्रपि तावत्यस्तावत्योऽनागता श्रपि । तावत्काले भूतभाविरूपिद्रव्यावबोधत ॥ ९०३ ॥ पर्यायान् भावतोऽनन्तानेष वेत्ति जघन्यतः । धारद्रव्यानन्त्येन प्रतिद्रव्यं तु नेयतः ॥ ९०४॥ उत्कर्षतोऽपि पर्यायाननन्तान् वेत्ति पश्यति । सर्वेषां पर्यवाणां चानन्तेऽशे तेऽपि पर्यवाः ॥ ९०५ ॥ अथावधेर्विषययोर्नियमः क्षेत्रकालयोः । मिथो विभाव्यते वृद्धिमाश्रित्य श्रुतवतिः ॥ ९०६ ॥ अंगुलस्यासंख्यभागं क्षेत्रतो यो निरीक्षते । श्रावल्यसंख्येयभागं कालतः स निरीक्षते ॥ ९०७ ॥ प्रमाणांगुलमत्राहुः केचित् क्षेत्राधिकारतः । अवधेरधिकाराच्च केचनात्रोच्छ्रयांगुलम् ॥ ९०८ ॥
[ सर्ग ३
વળી ‘ કાળથી ’ એ જઘન્યપણે એક આવળીનો અસંખ્યમા ભાગ જાણી શકે છે, અને એટલાજ સમયમાં ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ભૂત તેમજ ભાવિ અવસર્પિણી–ઉત્સર્પિણી જાણી શકે છે. કેમકે એટલા સમયમાં તા અને ભૂત અને ભાવિ રૂપી દ્રવ્યાનો બાધ થઇ જાય છે. ૯૦૨-૯૦૩.
અવધિજ્ઞાની વળી · ભાવથી ’જઘન્યપણે આધારરૂપ–અનન્તા દ્રવ્યાના ( આધેય ) અનન્તા પર્યાયે જાણે છે, પર ંતુ દરેક દ્રવ્યના એટલા પર્યાય જાણે નહિં, ૯૦૪,
ઉત્કૃષ્ટપણે પણ એ અનન્ત પર્યાયે જાણે છે અને જીવે છે. જોકે આ ( અનન્ત ) પર્યાયે પણ સર્વ પર્યાયાને અનન્તમે હિસ્સે છે. ૯૦૫.
હવે અવધિજ્ઞાનના ક્ષેત્ર અને કાળરૂપવિષયાનો, પરસ્પર વૃદ્ધિસંબંધી નિયમ શાસ્ત્રમાં વર્ણવ્યા છે તે કહીએ છીએ. ૯૦૬.
આંગળનો અસંખ્યાતમા ભાગ ‘ ક્ષેત્રથી ’ ( એટલે વિસ્તારમાં કેટલા હાય એ ) જે જાણી શકે તે ‘ કાળથી ’ એક આવળીનો અસંખ્યાતમા ભાગ ( કેટલા હાય એ ) જાણી શકે. ૯૦.
Jain Education International
આ આંગળને કેટલાકેા, અહિં ક્ષેત્રનો અધિકાર હાવાથી, પ્રમાણુ–મંગુલ કહે છે; જ્યારે કેટલાકે વળી, અહિં અવધિજ્ઞાનનો અધિકાર છે એમ કહીને, ઉત્સેધાંગુલ કહે છે. ૯૦૮,
For Private & Personal Use Only
www.jainelibrary.org